Breaking News

ભગવાન રામ તેમના પણ પૂર્વજ હોવાની વાત સાથે વારાણસીમાં મુસ્લિમ મહિલાઓ દ્વારા શરૂ કર્યો રામચરિતમાનસનો પાઠ

રામ જન્મભૂમિ પૂજનને લઈને મુસ્લિમ સમુદાયનો ઉત્સાહ પણ ચરમસીમા પર છે. અયોધ્યા ખાતે ચાલતી પૂજા સાથે વારાણસીમાં પણ મુસ્લિમ મહિલાઓ...

ભુજોડી ભચાઉ ઓવર બ્રીજના કામમાં ઝડપ લાવવા આદેશ

 ભુજ તાલુકાના ભુજોડી પાસેનો અને ભચાઉના ઓવર બ્રીજના કામમાં ઝડપ લાવવા માટે ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લી. દ્વારા જવાબદાર...

રક્ષાબંધનના દિવસે રેન્જ IG દ્વારા ઇલેકટ્રોનીક Cyber Samvad નું લોકાર્પણ

ભુજ. સોશિયલ મીડિયા મારફતે થઇ રહેલા ક્રાઇમનો ગ્રાફ ભારે ઉંચકાયો છે ત્યારે કચ્છ સરહદ રેન્જના આઇજીપી દ્વારા રક્ષાબંધનના દિવસે ઇલેકટ્રોનિક જેમ...

માંડવી બીચ પર આવેલા પર્યટકોના હાથ-પગ ભાંગી નખાયા

માંડવીના કાઠડા પાસે આવેલા સી-બીચ રિસોર્ટમાં આવેલા પ્રવાસીઓને પોતાની કાર રાખવાના મુદ્દે સ્થાનિક કર્મચારીઓ અને કાર માલિકની બોલાચાલી થઇ હતી....

સાસુ-સસરાએ પુત્રવધુને માર્યો

Change Cookies Settings શહેરની ભાગોળે મુન્દ્રા રિલોકેશન સાઇટ પાસે આવેલા ઓધવ પાર્ક 1માં રહેતા સાસુ સસરાએ પુત્રવધુને જુની અદાવતનું મનદુ:ખ...

મોંઘી કાર લઇ જતો પિયક્કડ ઝડપાયો

માધાપર પોલીસ ચોકી પાસે ચેકિંગ વેળાએ પાંચ લાખની કાર લઇને જતો પિયક્કડ પોલીસના હાથે ચડયો હતો. ચેકિંગ વેળાએ માધાપર પોલીસ...

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના ભાઈ કોરોના પોઝીટીવ

  ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના ભાઈ કોરોના પોઝીટીવ જાહેર થતાં તેમના સમગ્ર કુટુંબને ક્વોરેન્ટાઈન થવાની ફરજ પડી છે...

ભારત માં 24 કલાક માં કોરોના ના નવા 52,050 દર્દીઓ નોંધાયા, સ્વસ્થ થવાનો દર વધીને 66.30%

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા સાડા અઢાર લાખ ને, વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 52,050 થી વધુ નવા કેસો...

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા નો મામલો CBI તપાસથી મળશે ન્યાય- બિહાર CM નીતીશ કુમાર

બૉલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા (SSR Death Case)ને લઈ ચાલી રહેલી દેશવ્યાપી ચર્ચાની વચ્ચે આજે બિહાર સરકારે કેસની તપાસ...

પીએમનું સ્વાગત સાફો, મુકટ અને ગદા સાથે કરવામાં આવશે.

અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવાની તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ છે. પીએમ મોદી પહેલા હનુમાનગઢી...