રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તેમજ પોષણ પખવાડીયુ “સ્વસ્થનારી સશક્ત પરિવાર” અંતગર્તસ્ત્રીરોગ માટે સારવાર સલાહ કેમ્પ તથા યોગ કેમ્પ ,વ્યંધત્વ નિવારણ અંગેની પ્રેસનોટસરકારી આયુર્વેદ હોસ્પિટલ-ભુજ
copy image જયભારતસાથઉપર્યુક્તવિષયેજણાવવાનુંકે,તા ૨૦/૦૯/૨૦૨૫ શનિવાર ના રોજઅત્રેની સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે સ્ત્રી રોગ PCOD,માસિકની અનિયમિતતા, થાઈરોઈડ, શ્વેતપ્રદર (સફેદપાણી)પડવાની સમસ્યા,...