Breaking News

મેદસ્વિતાને નિયંત્રિત કરવા માટે યોગ ચિકિત્સા રામબાણ સમાન

આજની અક્રિયાશીલ જીવનશૈલી, અપ્રાકૃતિક ખાનપાન, રહેણી-કરણી તેમજ આચાર વિચારને કારણે વ્યક્તિ મેદસ્વિતાનો શિકાર બની રહ્યો છે. જીવનશૈલીમાં નકારાત્મક પરિવર્તન આવવાના કારણે આજે...

ઝેરમુક્ત ખેતીથી આરોગ્યપ્રદ સમાજ તરફ મજબૂત પગલું એટલે પ્રાકૃતિક ખેતી

"જેવું વાવીએ તેવું લણીએ" આ કહેવત માત્ર પાક માટે જ નહીં, પણ આપણાં જીવનમૂલ્યો માટે પણ સાચી પડે છે. જો આપણે...

અદાણી પાવરનેમધ્ય પ્રદેશ પાસેથી કુલ ૧૬૦૦મેગાવોટની ક્ષમતા માટેલેટર ઓફ એવોર્ડમળ્યો

ખાનગી ક્ષેત્રની ભારતની સૌથી મોટી થર્મલ વીજ ઉત્પાદક અદાણી પાવર લિ. એ તાજેતરમાં પૂર્ણ થયેલી ટેન્ડરિંગ પ્રક્રિયાહેઠળ મધ્ય પ્રદેશ પાવર...

ભુજ”એ”ડીવીઝન પી.આઈ.ની પ્રસંસનીય કામગીરી બદલ સન્માન કરાયું

ભુજ શહેર ખાતે "એ" ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી એ. એમ. પટેલ સાહેબ દ્વારા વિવિધ તહેવારો સહીત ઈદ નિમિતે પ્રસંસનીય...

ઇન્સ્ટાગ્રામ પર આઇ.ડી. બનાવી તેમાં ભારતીય ચલણની ૫૦૦/- તથા ૧૦૦/- ની નોટના ગડીઓનો વીડીયો બનાવી લોકોને છેતરવાના ઈરાદેથી ઇન્સ્ટાગ્રામ પર મૂકનાર શખ્સની કરાઈ ધરપકડ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ગેરકાયદેસર પ્રવૃતી...

ગુણીયાસર થી વાંઢ જતા રસ્તા પર જતા આવેલ સીમ વિસ્તારમાંથી ખનીજ(બોક્સાઈટ) ચોરી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી કોડાય પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર...

ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસના સમય અને ટર્મિનલ સ્ટેશનમાં પરિવર્તન

ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન સંખ્યા 22484/22483 ગાંધીધામ-જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસના આગમન-પ્રસ્થાનના સમય અને ટર્મિનલ સ્ટેશનમાં 03 નવેમ્બર 2025 થી પરિવર્તન કરવામાં...

વરસાદી વાતાવરણ વચ્ચે બોર્ડર વિસ્તાર સહિતના ગામોનો વીજ પુરવઠો પુન:સ્થાપિત કરતી પશ્ચિમ પીજીવીસીએલની ટીમ

૭ સપ્ટેમ્બરની રાતથી અવિરત પડેલા ભારે વરસાદથી ભુજ, ખાવડા, કુકમા, ભુજોડી, દેશલપર, નખત્રાણા, રવાપર, કોઠારા, નલીયા, દયાપર, મુન્દ્રા, માંડવીના વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોના PGVCL ના ૧૬ JGY ફીડરો બંધ થઈ ૮૮ ગામોમાં વીજ પ્રવાહ ખોરવાયો...

“સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન

વડાપ્રધાનશ્રીના “મન કી બાત” માં મેદસ્વિતાથી મુક્ત બની સ્વસ્થ રહેવાના આહવાનને ઝીલીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન શરૂ કર્યુ. જે...