Breaking News

PGVCL ભુજ વર્તુળ કચેરી હેઠળનું રૂ.68.65 કરોડનું બાકી વીજ બિલનું નાણું વસૂલવા મેગા ડીસ કનેક્શન ડ્રાઇવનું આયોજન

PGVCL ની આગામી તારીખ 25 ફેબ્રુઆરી 2026 ના રોજ મેગા ડીસ કનેક્શન ડ્રાઇવનું આયોજન નિગમિત કચેરી ની સીધી સૂચના મુજબ...

કચ્છના ઔદ્યોગિક વિકાસને અનુરૂપ માસ્ટર પ્લાન બનાવવા રેલવેને અનુરોધ કરાયો

પશ્ચિમ રેલવેની 36મી ઝોનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટી (ZRUCC)ની બીજી બેઠક તા. 17 ફેબ્રુઆરી,2026ના રોજ મુંબઈ ખાતે વેસ્ટન રેલવેના જનરલ...

મુન્દ્રા પોર્ટ પર નવનિર્મિત VLCC ટર્મિનલનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું

અદાણી પોર્ટ્સ એન્ડ સેઝના મુંદ્રા પોર્ટ પર તાજેતરમાં નવનિર્મિત VLCC ટર્મિનલનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આટર્મિનલ દેશનું પ્રથમ VLCC...

શિક્ષણ, સંસ્કાર તથા સેવાના ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો

શિક્ષણ, સંસ્કાર તથા સેવાના ત્રિવેણી સંગમ અમો આ કાર્યક્રમ છેલ્લા ત્રણ દશકથી વધુ સમયથી સૈાને પ્રેરણા આપે છે. સત્ય, સાદગી...

રતનાલમાં જાહેરમાં જુગાર રમતા બે ઈશમોની ધરપકડ : બે ફરાર

copy image અંજાર ખાતે આવેલ રતનાલમાં જાહેરમાં જુગાર રમતા બે ઈશમોને પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં...

સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ- નિરોણામાં SSC-HSC ના વિદ્યાર્થીઓ માટે વિદાય સહ શુભેચ્છા સમારોહ યોજાયો

નિરોણા: સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઈસ્કૂલ, નિરોણા મધ્યે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ માટે વિદાય સહ શુભેચ્છા સમારોહ ભવ્ય...

અત્યંત મહત્વપૂર્ણ એવી AI સમિટમાં લાંછનરૂપ વરવા પ્રદર્શનો કરવા બદલ કોંગ્રેસ પાર્ટીના વિરોધમાં કચ્છ જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા ભુજમાં રેલી કાઢવામાં આવી

ગઈકાલે દિલ્લી ખાતેની અત્યંત લબ્ધ પ્રતિષ્ઠિત એવી AI સમિટમાં તમામ મર્યાદાઓ નેવે મુકીને રાહુલ ગાંધીની દુષ્પ્રેરણા હેઠળ કોંગ્રેસીઓએ જે રીતે...

સાંસદશ્રી વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભુજ ખાતે દિશા કમિટીની બેઠક મળી

        સાંસદશ્રી વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ભુજ ખાતે ધારાસભ્યો સર્વશ્રી તથા કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાની ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ...

રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાના અધ્યક્ષસ્થાને વિકેન્દ્રીત જિલ્લા આયોજન માટે અંજાર તાલુકા આયોજન સમિતિની બેઠક યોજાઈ

અંજાર તાલુકા પંચાયત ખાતે ટેક્નિકલ અને ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાના અધ્યક્ષસ્થાને વિકેન્દ્રીતજિલ્લા આયોજનની વિવિધ ગ્રાન્ટના કામોના આયોજન માટે અંજાર...

અંબાજી ગબ્બરની રોપ-વે આગામી છ દિવસ માટે બંધ રાખવામા આવશે

copy image અંબાજી ગબ્બરની રોપ-વે સેવા 6 દિવસ બંધ કરાઈ છે..... સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર પર્વત પર જવા માટે...