Breaking News

ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી દ્વારા ૨૦-૨૧ ફેબ્રુઆરીએ ‘શુષ્ક પ્રદેશોમાં આબોહવા પરિવર્તન અને આજીવિકા’ વિષય પર રાષ્ટ્રીય પરિષદ યોજાશે

     ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી (GUIDE) દ્વારા આગામી તા. ૨૦ અને ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ કચ્છ યુનિવર્સિટી ભુજ ખાતે બે દિવસીય રાષ્ટ્રીય...

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભુજ વિભાગ દ્વારા હોળી-ધૂણેટી પર્વ નિમિત્તે વધારાનું સંચાલન હાથ ધરાશે

હોળી-ધૂણેટી પર્વ નિમિતે વધારાના ટ્રાફિક તેમજ મુસાફરોને સુવીધા મળી રહે તે માટે નિગમ દ્વારા તા.૨૭/૦૨/૨૦૨૬ થીતા.૦૨/૦૩/૨૦૨૬ સુધી દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર,...

આગામી ૨૬મીથી ધોરણ ૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓ યોજાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓ આગામી તા.૨૬/૦૨/૨૦૨૬ થી તા.૧૮/૦૩/૨૦૨૬ સુધી યોજાનારી છે. આ...

બજેટ-2026ની હાઈલાઈટ્સ :ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે 18 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-2027નું બજેટ રજૂ કર્યું.

ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે 18 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-2027નું બજેટ રજૂ કર્યું. નાણામંત્રીએ સતત પાંચમી...

મુંદરા તાલુકાના નાના કપાયામાં ગેરકાયદસર રીતે રાખેલા ગેસના બાટલા ઝડપાયા

મુંદરા તાલુકાના નાના કપાયામાં ગેરકાયદસર રીતે રાખેલા ગેસના બાટલા ઝડપાયા હતા. વધુમાં મળતી માહિતી અંતર્ગત મુંદરા પોલીસે નાના કપાયાના છકડા...

નલિયા-ભાનાડા માર્ગે અકસ્માતનો સિલસિલો યથાવત : અકસ્માતગ્રસ્ત ખાનગી બસમાં અન્ય બસ ધડાકાભેર અથડાઈ

copy image નલિયા-ભાનાડા માર્ગે ઊભેલી ટ્રક પાછળ ખાનગી મિની બસ ભટકાતાં સર્જાયેલ અકસ્માતમાં એક વ્યક્તિઓનું મોત થયું હતું. જે અકસ્માતગ્રસ્ત...

મુન્દ્રામાં અદાણી કંપનીની એમપીએલ કોલોનીમાં બબાલ

કોલોનીમાં એક લેબર આત્મહત્યા કરી લેતા તપાસ કરવા ગયેલી પોલીસ પર ટોળાએ હુમલો કર્યો લેબરના ટોળા અને પોલીસ વચ્ચે થોડીવાર...

આધોઈ ગામમાં રોડ રસ્તાનું કામ પૂરજોશમાં

આધોઈ ગામમાં રોડ રસ્તાનું કામ પૂરજોશમાં જીવદયા પ્રેમી ગામ પ્રત્યે લાગણી ધરાવનાર મનજીભાઈ છાશ કેન્દ્ર નુશુલ્ક ચલાવે છે

પાકિસ્તાનમાં આતંકી હુમલો : ૧૧ ના મૌત

ઉત્તરપશ્ચિમ બાજૌર ક્ષેત્રમાં થયેલા આતંકવાદી હુમલામાં અગિયાર સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા : મહિલાઓ અને બાળકો સહિત સાત અન્ય ઘાયલ થયા...

વરસામેડીની સોસાયટીમાં મહિલા સાથે બદકામ કરનાર નરાધમ વિરુદ્ધ ફોજદારી

copy image અંજાર ખાતે આવેલ વરસામેડીની એક સોસાયટીમાં મહિલા સાથે બદકામ કરનાર નરાધમ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ છે. આ બનાવ...