Breaking News

નવા વર્ષની ઉજવણી દરમ્યાન રાજ્યના અનેક ભાગોમાં કકડતી ઠંડી પડવાની સંભાવના

ગુજરાતમાં ધીમે ગતિએ હવે શિયાળો આક્રમક મૂડમાં આવી રહ્યો છે.... રાજ્યમાં પવનની દિશા બદલાતા હવે ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની...

મકાનમાલિક અને ભાડુઆતના હકોને લઈને ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક આદેશ

ગુજરાત હાઈકોર્ટ દ્વારા મકાનમાલિક અને ભાડુઆતના હકોને લઈને એક અત્યંત મહત્ત્વનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે... કોઈ ભાડુઆત મકાનમાલિકની પૂર્વ મંજૂરી...

રાજકોટના જ્વેલર્સ શોરૂમમાં કસ્ટમર બનીને આવેલ એક મહિલા નજર ચૂકવી સોનાના દાગીના સેરવતા કેમેરામાં થઈ કેદ

copy image રાજકોટ શહેરના જાણીતા જ્વેલર્સ શોરૂમમાં કસ્ટમર બનીને આવેલ એક મહિલાએ નજર ચૂકવી સોનાના દાગીના સેરવી લીધા હોવાનો બનાવ...

કચ્છમાં સૌપ્રથમ વખત “વીર બાલ દિવસ” પર બહાદુર સાહિબઝાદાઓના બલિદાનને યાદ કરતા તેમની સ્મૃતિમાં લખપતથી ગાંધીધામ સુધી “સ્મૃતિ યાત્રા”નું આયોજન કરાયું

સરહદીય વિસ્તાર કચ્છ માં સૌપ્રથમ વખત “વીર બાલ દિવસ” પર બહાદુર સાહિબઝાદાઓના બલિદાનનેયાદ કરતા તેમની સ્મૃતિમાં લખપત થી ગાંધીધામ સુધી...

સજા વોરંટમાં પકડવાના બાકી આરોપીને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા...

ઉતરાયણ નજીક આવતા ચાઈનીઝ દોરીનું વેચાણ બેફામ બન્યું : મોટર સાઈકલ પર પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો લઈ જનાર ઈશમને પોલીસે ઝડપ્યો  

copy image આગામી સમયમાં મકરસંક્રાંતિ પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ચાઈનીઝ દોરીનું વેચાણ પણ ધમધમી ઉઠ્યું છે ત્યારે વડાલી...

કચ્છમાં ઓવરલોડ વાહનોથી લોકો પરેશાન

કચ્છના ભચાઉમાં પવનચક્કી લઈ જતા ટ્રેલર રસ્તા વચ્ચે બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો છેલ્લા 48 કલાકથી ટ્રેલર બંધ થતા વાહનોની...

રજત મહોત્સવની ભવ્ય ઉજવણી: અદાણી પબ્લિક સ્કિૂ ની ૨૫ વર્ષની ગૌરવગાથા

અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અદાણી પબ્લિક સ્કૂલ, મુંદ્રાએ પોતાનીસ્થાપનાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘Echoes of Excellence: APS@25’ શીર્ષક હેઠળ...

સુરેન્દ્રનગર યાત્રાધામ ચોટીલા હાઈવે પર આગનો બનાવ

copy image સુરેન્દ્રનગર યાત્રાધામ ચોટીલા હાઈવે પર આજે આગનો બનાવ બન્યો હતો. આ બનાવમાં 'જય માતાજી હોટલ'માં એકાએક ભીષણ આગ...

મેદસ્વિતા: ગંભીર રોગોનું મૂળ કારણ અને જાહેર સ્વાસ્થ્ય માટેનો ખતરો

  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રવ્યાપી "મેદસ્વિતા મુક્ત ભારત" માટેના આહવાનને ગુજરાત સરકારે ઝીલી લીધું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના...