Breaking News

માત્ર પચ્ચીસ મિનિટ માં પાકિસ્તાનના નવ આતંકી અડ્ડા સાફ

સૂત્રો જણાવી રહ્યા છે રાતના ૧.૦૫ વાગ્યાથી ૧.૩૦ વાગ્યા સુધીમાં ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી...

અજરખપુર ગામે થયેલ ચોરીના ગુન્હાનો ગણતરીના કલાકોમા ભેદ ઉકેલતી પધ્ધર પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી પિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાશ ચુંડા સાહેબશ્રી પશ્ચિમ કચ્છ-ભુજ નાઓ તથા વી.બી.ભગોરા ઇન્ધાર્જ...

7 મેના રોજ યુદ્ધનું સાયરન વાગે ત્યારે ડરશો નહીં, મોકડ્રીલ સમયે તમારે શું કરવું જોઈએ? જાણો દરેક સવાલનો જવાબ

ગૃહ મંત્રાલયે યુદ્ધ જેવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે 7 મેના રોજ ઘણા રાજ્યોમાં મોક ડ્રીલ યોજવા સૂચના આપી છે. વિદ્યાર્થીઓ...

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે ૭ મે, ૨૦૨૫ ના રોજ સમય સાંજે ૪.૦૦ થી ૮.૦૦ કલાક દરમ્યાન સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે યુદ્ધ જેવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે 7 મેના રોજ વિવિધ જગ્યાએ મોક ડ્રીલ યોજવા સૂચના આપી છે....

મુંદરાના સમાઘોઘા ગામે સરકારી જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણ તોડી સરકારી જમીન ખુલ્લી અને દબાણ મુકત કરવામાં આવેલ

મુંદરા મહેસુલી તંત્ર ધ્વારા આજરોજ તા.૦૬/૦૫/૨૦૨૫ ના રોજ સરકારી જમીન પરના અનધિકૃત દબાણ હટાવવાની કામગીરી ઝુંબેશરૂપે કામગીરી હાથ ધરવામાં આવેલ.તાલુકાના...

‘વર્લ્ડ રેડક્રોસ ડે’ ની ઉજવણીના ભાગરૂપે કચ્છ આવેલી રથયાત્રાનું ભુજ ખાતે સ્વાગત કરાયું

૮મી મે વર્લ્ડ રેડક્રોસ ડે અને વર્લ્ડ થેલેસેમિયા ડે નિમિત્તે ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના નેજા હેઠળ આખા...

મેદસ્વિતા સામેની લડાઇમાં યોગ રામબાણ ઇલાજ

copy image  બદલાતા સમયમાં બેઠાડું જીવન તથા આહારમાં જંકફુડ તથા તેલ,ઘી, મસાલા વાળા વધુ પડતા ખોરાકના સેવનના કારણે નાગરિકો મેદસ્વિતાનો ભોગ...

ગાંધીધામ ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા “જિલ્લા ગુણવત્તા યાત્રા રથ” અંતગર્ત વર્કશોપનું આયોજન કરાયું

 રાજ્ય સરકાર દ્વારા "ગુણવત્તા યાત્રા"નો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ગુણવત્તા રથ યાત્રા તથા વર્કશોપ યોજાશે....