Breaking News

વ્યાજખોર રિયા ગોસ્વામી આણી ટોળકી વિરુદ્ધ પૂર્વ કચ્છ પોલીસ ની વધુ એક કડક કાર્યવાહી

અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વ્યાજખોરીનો ધંધો ક૨તી બે મહિલા તથા એક ઈસમ મળી કુલે -૩ ઇસમોની પાસા તળે...

ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઈટ મુલાકાતીઓ માટે ત્રણ દિવસ બંધ રહેશે

ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન માનનીય રાષ્ટ્રપતિશ્રી વૈશ્વિક ધરોહર સાઇટ ધોળાવીરાની પણ...

સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં મહાદેવની પાલખી યાત્રામાં બહોળા પ્રમાણમાં ભક્તો પહોંચ્યા

મહાશિવરાત્રી નિમિત્તે સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં મહાદેવની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે, આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના...

બનાસકાંઠામાં રિક્ષા અને  ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો : એકનું મોત એક ઘાયલ

copy image બનાસકાંઠા ખાતે આવેલ ડીસા-ધાનેરા હાઇવે પર રિક્ષા અને  ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું બનાવ...

મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ભવનાથ મંદિરે બહોળા પ્રમાણમાં ભક્તો પહોંચ્યા

copy image જૂનાગઢ  મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ભવનાથ મંદિરે બહોળા પ્રમાણમાં ભક્તો ઉમટી પડ્યા હતા. પ્રાપ્ત થતી વિગતો મુજબ મહાશિવરાત્રિ પર્વ...

અબડાસાના રામપર ગામમાં ભેંસના પેટમાંથી લોખંડના ટુકડા બહાર કાઢી ભેંસને નવજીવન અપાયું

copy image આજ રોજ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં રામપર ગામે રહેતા પશુપાલકે ૧૯૬૨ માં કોલ પર જણાવેલ કે ભેંસને તાવ...

સુરતમાં ફરી એક વખત આગની  જ્વાળાઓ ફાટી નીકળતા દોડધામ મચી : ધુમાડાના કારણે એક વ્યક્તિનું મોત

copy image સુરતમાં ફરી એક વખત આગનો બનાવ સામે આવ્યો છે.  આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતની...

સગીરાની છેડતી કરી ગળામાં છરી મારી દેવાનો કિસ્સો સપાટી પર

copy image સગીરાની છેડતી કરી ગળામાં છરી મારી ઇજા પહોચડવામાં આવેલ હોવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. આ બનાવ અંગે...

ભુજના બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું : 6.47 લાખની મત્તા પર હાથ સાફ કરી થયા ફરાર

copy image ભુજના બંધ મકાનમાંથી 6.47 લાખની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી...

મહાશિવરાત્રિઆ આ પાવન અવસર પીઆર આજે મહાકુંભના છેલ્લા દિવસે બહોળી સંખ્યામાં ભક્તો પહોંચ્યા પ્રયાગરાજ : વહેલી સવારે 41 લાખ લોકોએ ડૂબકી લગાવી

copy image મહાશિવરાત્રિઆ આ પાવન અવસર આજે મહાકુંભના છેલ્લા દિવસે, બહોળી સંખ્યામાં ભક્તો પવિત્ર સ્નાન માટે પ્રયાગરાજ પહોંચ્યા છે. વધુમાં...