India

પશ્ચિમ બંગાળ: જલપાઈગુડીમાં મજૂરો ભરેલી બસ પલટી, 15 ઈજાગ્રસ્ત

દેશમાં કોરોના વાઈરસના કારણે લોકડાઉન લાગુ છે. લોકડાઉન દરમિયાન દેશના જુદા-જુદા સ્થળોએ મજૂરોની સાથે થતી દુર્ઘટનાઓ સામે આવી રહી છે....

જયપુર જિલ્લા જેલમાં થયો કોરોના વિસ્ફોટ, એકસાથે 48 કેદીઓ કોરોના પોઝિટિવ

રાજસ્થાનમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધતી જાય છે ત્યારે હવે જયપુર જિલ્લા જેલમાં અત્યારે કોરોનાનો વિસ્ફોટ થયો છે. સ્વાસ્થ્ય વિભાગના...

કોરોનાનો 100% કારગર ઇલાજ શોધાઈ ગયો! USની કંપનીએ દુનિયા માટે આપ્યા રાહતનાં સમાચાર

અમેરિકાની એક કંપનીએ દાવો કર્યો છે કે તેણે કોરોના વાયરસનો ઇલાજ શોધી દીધો છે. એક રિપોર્ટ પ્રમાણે કેલિફોર્નિયાની બાયોટેક કંપની...

કેન્દ્ર પેકેજના નામે શાહૂકાર જેવું વર્તન ના કરે, લોકોને રોકડ આપોઃ રાહુલ ગાંધી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શનિવારે કેન્દ્ર સરકારને આડેહાથ લેતા જણાવ્યું કે રાહત પેકેજના જોરે સરકારે શાહૂકાર જેવું વર્તન કરવાનું બંધ...

દરિયાઇ હુમલાની બાતમી પરથી કચ્છના કાંઠે સલામતી વધારાઇ

ભારે સંવેદનશીલ રહેલી પાકિસ્તાન સાથેની દરિયાઇ સરહદ પાર કરીને ભારતના પશ્ચિમી કાંઠે હુમલો થઇ શકે છે તેવા ગુપ્તચર અહેવાલોને પગલે...

કાળજું કંપાવતા ઔરૈયા અકસ્માતમાં 23ના મોત: 1 કપ ચા એ જિંદગી-મોતનો પાડી દીધો ખેલ

લોકડાઉનની વચ્ચે મજૂરો પર વધુ એક દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. ઉત્તર પ્રદેશના ઔરૈયામાં થયેલા ભયંકર રોડ અકસ્માતમાં 23 મજૂરોના...

ભારત માં કોરોના 81,997 કેસ, મૃત્યુઆંક-2,649 મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 27 હજારને પાર,તમિલનાડુ બીજા નંબરે

નવી દિલ્હી. દેશમાં અત્યાર સુધી 81,997 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 2,649 લોકોના મોત થયા છે. સાથે જ દેશમાં...

કાલે બદ્રીનાથ ધામના કપાટ ખુલશે

નવીદિલ્હીઃ કાલે શુક્રવાર ૧૫ મેની સવારે ૪:૩૦ વાગ્યે બદ્રીનાથના કપાટ ખૂલશે. આ માટે આજે પૂજારી ઈશ્વર પ્રસાદ નંબુદરી અને ધર્માધિકારી...

શહેરી ગરીબોને ત્રણ ટાઈમનું ભોજન આપશે સરકાર: અપ્રવાસીઓની મદદ માટે રાજ્યોને ૧૧ હજાર કરોડની ફાળવણી

આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રાહતોની જાહેરાત કરી હતી અને એમ કહ્યું હતું કે અપ્રવાસી લોકો માટે રાજ્યોને ૧૧ હજાર...

ખેડૂતો માટે પટારો ખોલતી સરકાર: રૂ.૮૬૬૦૦ કરોડની લોનની જાહેરાત

આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રાહતોની જાહેરાત કરતી વેળાએ એવી માહિતી આપી હતી કે ખેડૂતો માટે અને કૃષિ ક્ષેત્ર માટે...