India

સનાતની ચાતુર્માસ મહોત્સવ પ્રારંભ

સનાતની ચાતુર્માસ મહોત્સવ પ્રારંભ  તારીખ ૦૮-૦૭-૨૦૨૫ થી પૂર્ણાહુતી તારીખ ૧૬-૧૧-૨૦૨૫ શ્રી દિગંબર ખુશાલભાર્તિ ભારતી મહારાજ તથા દિગંબર અશોકભાર્તિ મહારાજ નગરભ્રમણ...

ત્રણ માસ અગાઉ ક્રીકમાંથી ઝડપાયેલા પાકિસ્તાની ઘૂસણખોર વિરુદ્ધ ફરિયાદ દાખલ

copy image સૂત્રો જણાવી રહ્યા છે ત્રણ માસ પૂર્વે ક્રીકમાંથી ઝડપાયેલા પાકિસ્તાની ઘૂસણખોર સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં...

પહલગામ હુમલામાં કુલ 26 પર્યટકોનાં મોત

copy image ગુજરાતનાં ત્રણ પર્યટકોનાં મોત નિપજયાં સુરતનાં યુવક શૈલેષ કળથિયાનું મોત થયું ભાવનગરનાં પિતા-પુત્રનું ઘટનામાં મોત થયું ઘટનામાં કુલ...

આંતંકીઓનું હવે આવી બન્યું છે : કાશ્મીરમાં પર્યટકો પર હુમલો કરનાર આતંકીને બક્ષવામાં આવશે નહીં

copy image   કાશ્મીરમાં પર્યટકો પર થયેલા મોટા આતંકી હુમલાનાં ઘેરા પડઘા પડયા છે. ત્યારે સૂત્રોનું કહેવું છે, સાઉદી અરબના બે...

ગૃહમંત્રી અમિતશાહએ પહલગામના થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરીને સાંત્વના પાઠવી

ગૃહમંત્રી અમિતશાહ એ પહલગામના થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરીને સાંત્વના પાઠવી

માત્ર એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી શક્ય

copy image સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતી મિશન મોડમાં ચાલી રહી છે ત્યારે હજુ પણ એવા અનેક ખેડૂતો છે કે જેઓમાં...

અંધજન મંડળ KCRCમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સરકારી ભરતીના ફોર્મ ભરાશે

અંધજન મંડળ સંસ્થા દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં પહેલીવાર ફક્ત દિવ્યાંગો સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના ફોર્મ ભરવામાં આવશે....

જમ્મુ કાશ્મીરના પેહલગામમાં પ્રવાસીઓ પર આંતકી હુમલો : 25થી વધુના મોતની આશંકા

copy image જમ્મુ કાશ્મીરના પેહલગામમાં પ્રવાસીઓ પર આંતકી હુમલો 25થી વધુના મોતની આશંકા ત્રણ ગુજરાતી ઘાયલ

રાજ્યમાં સંભવિત તા.૧૦ થી ૧૩, મે દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી યોજાશે

• ગુજરાતમાં સૌપ્રથમ ૧૯૩૬માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી• વસ્તી ગણતરી સાથે સિંહની હિલચાલની દિશા, લિંગ, ઉંમર, ઓળખ ચિન્હો, જી.પી.એસ....