India

ભાજપે ફરીથી પંજાબીઓ સાથે દગો કર્યો:કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં લખ્યું

copy image આમ આદમી પાર્ટીના પ્રમુખ નેતા રાઘવ ચઢ્ઢાના પક્ષ છોડીને ભાજપમાં જોડાવાના નિર્ણયથી રાજકીય માહોલ અચાનક જ ગરમ થયો...

રાઘવ ચઢ્ઢા સાથે છ લોકોએ આપનું ઝાડું છોડીને કમળ ધારણ કર્યો

copy image આમ આદમી પાર્ટીને વર્ષ 2012માં પક્ષ રચના પછીનો સૌથી મોટો રાજકીય ઝટકો લાગ્યો હતો. રાઘવ ચઢ્ઢા સહિત સાત રાજ્યસભા...

દેશમાં ચોમાસું વહેલું દસ્તક દેશે,સમય પહેલા વરસાદ …’, દેશમાં ચોમાસું વહેલું દસ્તક દેશે

copy image દેશના વિવિધ ભાગોમાં પારો 44 અને ક્યાંક તો 45 ડિગ્રીને પાર પણ પહોંચી ગયો છે અને હવામાન તંત્રએ આવનારા દિવસોમાં ગરમી વધવાની...

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીન જેવા દેશો માટે `નરક’ જેવા શબ્દોનો ઉપયોગ

copy image  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ભારત અને ચીન જેવા દેશોનું વર્ણન કરવા માટે `નરક' જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જો...

ભારતીય નાગરિકો હાલમાં ઈરાનમાં છે,તેઓ તાત્કાલિક દેશ છોડવા અપીલ :ભારતીય દૂતાવાસે આપી એડવાઈઝરી

copy image મધ્ય પૂર્વમાં વધતા તણાવ બાદ તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે ગુરુવારે  એક નવી અને કડક ટ્રાવેલ એડવાઈઝરી  જાહેર કરાઇ...

કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ દ્વારા છેલ્લા 12 દિવસ દરમિયાન કચ્છની છ એ છ વિધાનસભા બેઠકો પર ઝંઝાવાતી પ્રચાર

જીલ્લા અધ્યક્ષના વિવિધ બેઠકો પૈકી શહેરી, ગ્રામ્ય, અંતરિયાળ, દુર્ગમ વિસ્તારોના અવિરત પ્રવાસ દરમિયાન મળેલ અભૂતપૂર્વ જનસમર્થનથી એક ઐતિહાસિક જીત નિશ્ચિત...

આતંકી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષોને ક્યારેય ભુલાવી શકાશે નહીં : મોદી

copy image જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગયા વર્ષે 22 એપ્રિલ 2025ના આતંકવાદી હુમલામાં 26 નાગરીકોએ જીવ ગુમાવ્યો હતો. પહેલગામ હુમલાની પહેલી વરસીએ પીએમ મોદીએ હુમલાના મૃતકો...

181 દિવસ બાદ કેદારનાથનાં કપાટ ખુલ્યાં : ભાવિકો ઊમટી પડયા

copy image રૂદ્રપ્રયાગ ચારધામ યાત્રાના ચોથા દિવસે બુધવારની સવારે આઠ વાગ્યે 181 દિવસ બાદ કેદારનાથધામનાં કપાટ વિધિવત્ ખોલાયાં હતાં. સૂત્રો દ્વારા મળતી...