India

દિલ્હીમાં કોરોના થી એક જ દિવસમાં 104 લોકો મોતને ભેટ્યા

ભારતની રાજધાની દિલ્હીમાં covid-19 અત્યારે ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. લોકડાઉન પછી દિલ્હીમાં પ્રદૂષણ વધવાની સાથે સાથે કોરોના અને...

ખારુ મીઠું પણ બન્યું મીઠાઇ સમું: મિયાંહુશેન

અહીં સરપંચો માટે સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં ત્રણ જિલ્લાના સરપંચોએ પોતાના વિચારો ગૃહમંત્રી અમિતભાઇ શાહને આપ્યા હતા. ધોરડેના સરપંચ...

ધોરડોનાં સંમેલનમાં આજે કચ્છી કલાકારો જમવાશે રંગ

 ધોરડોનાં સંમેલન ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ અન્વયે યોજાનાર સરપંચ...

ભુજના ભાનુશાલીનગર પાછળ આવેલ મહાકાળી માતાજીના મંદિરનો અનેરો મહિમા

ભારતમાં મંદિરો એક આસ્થનું પ્રતિક ત્યાં, ભુજના ભાનુશાલીનગર પાછળ આવેલા રઘુવંશીનગરની ટેકરી પર મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં મોટી...

મુંબઇ ઇન્ડિયન્સ જીત સાથે પાંચમીવાર ચેમ્પિયન

  આઈપીએલ-2020ની મુંબઈ ઇન્ડિયન્સની જીત સાથે સમાપ્તિ થઈ. છેલ્લા બાવન દિવસથી દુબઇ, શારજાહ તેમજ અબુધાબીના મેદાનો પર છવાયેલી અને ક્રિકેટરસિયાનું...

કોરોના વચ્ચે શિપિંગ કોર્પોરેશને 6 મહિનામાં 131 કરોડનો નફો મેળવીયો.

કોરોના કાળમાં શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ 6 મહિનામાં 131 કરોડનો નફો મેળવીયો હતો . શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની તાજેતરમાં વર્ચ્યુઅલ...

આજના અંતિમ પડાવમાં કોણ જીતશે? જે જીતશે એ બાદશાહ મુંબઇ કે દિલ્હી ?

આઇપીએલ-2020 હવે તેના નિર્ણાયક અને અંતિમ તબક્કા માં છે ત્યારે અત્યાર સુધીની સિઝનમાં આઇપીએલમાં ચાર વખત વિજેતા અને પાંચમીવાર ચેમ્પિયન...

ગુજરાતી સાહિત્યમાં પોતાની ભીની છાપ છોડીને જતાં રહ્યા ફાધર વાલેસ

ફાધર વાલેસ (પૂરું અને સાચું નામ કાર્લોસ જી. વાલેસ એસ જે)નું ફાધર હેરેડેરોએ આપેલી માહિતી પ્રમાણે 8મી નવેમ્બર, 2020ના રોજ...