India

Coronavirus : કોરોનાના કહેર વચ્ચે CM રૂપાણીએ ઉદ્યોગો માટે રાહતની જાહેરાત કરી

અમદાવાદ : મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના ઉદ્યોગકારો માટે પ્રવર્તમાન કિરોના વાયરસ ને કારણે ઊભી થયેલી લોક ડાઉન ની...

અફવાઓ પર અમિત શાહનો જવાબ : ‘હું એકદમ સ્વસ્થ છું, અમુક લોકોએ મારા મોતની દુઆ માંગી’

ભારતના ગૃહમંત્રી અમિત શાહના સ્વાસ્થ્યને લઈને છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. આ અફવા પર...

COVIND19 હાઈડ્રોક્સીક્લોરોક્વીન બાદ લોહી પાતળું કરતી દવા, એઝિથ્રોમાઈસિન+ન્યુમોનિયા અને બ્રેઈન થેરેપી વૈજ્ઞાનિકો અજમાવસે

સંશોધનકારોના જણાવ્યા અનુસાર -કોરોના પીડિતોમાં લોહીના ગંઠાઈ જવાના કેસ સામે આવ્યા, તેને દવાઓથી કંટ્રોલ કરીને જીવ બચાવી શકાય છેએન્ટિબાયોટિક અને...

અર્થવ્યવસ્થાને બચાવા માટે ગરીબોના હાથમાં પૈસા આપો, ભારત સરકાર

નવી દિલ્હી, તા. 8 મે 2020, શુક્રવારકોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે સવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મીડિયા સાથે કોરોના વાયરસના વધી...

મહારાષ્ટ્રમાં દુર્ઘટના / મધ્યપ્રદેશથી પાછા આવી રહેલા 16 મજૂરોની ઔરંગાબાદ પાસે માલગાડી નીચે આવી જતાં મોત, થાકીને રેલવે ટ્રેક પર સૂઈ ગયા હતા

 અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, મજૂર શુક્રવારે સવારે 5.15 વાગ્યે માલગાડીમાં આવી ગયા હતા દુર્ઘટના ઔરંગાબાદના કરમાડ સ્ટેશન પાસે બની  હતી, મજૂરોને ભુસવાલથી...

પાકિસ્તાનમાંથી રાજસ્થાનની સરહદી વિસ્તારોમાં મોટી સંખ્યામાં તીડો પહોંચી જતા અરેરાટી ફેલાઈ રહી છે

નવી દિલ્હી: જ્યારે આખી દુનિયા કોવિડ-19ની સમસ્યાનો સામનો કરી રહી છે, ત્યારે ભારતના રાજસ્થાનના લોકો બે મોરચે લડી રહ્યાં છે....

લૉકડાઉનમાં 600 માર્ગ અકસ્માતમાં 140ના મોત, ફૂટપાથ પર રહેતા લોકોને જ વધુ જોખમ જોવા મળ્યું

દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, આસામ, કેરળ, કર્ણાટક, રાજસ્થાન, પંજાબ તથા તમિલનાડુમાં સૌથી વધુ માર્ગ અકસ્માત સર્જાયાનવી દિલ્હી. લૉકડાઉનના બે તબક્કામાં અત્યાર...