India

કોરોનાનો 100% કારગર ઇલાજ શોધાઈ ગયો! USની કંપનીએ દુનિયા માટે આપ્યા રાહતનાં સમાચાર

અમેરિકાની એક કંપનીએ દાવો કર્યો છે કે તેણે કોરોના વાયરસનો ઇલાજ શોધી દીધો છે. એક રિપોર્ટ પ્રમાણે કેલિફોર્નિયાની બાયોટેક કંપની...

કેન્દ્ર પેકેજના નામે શાહૂકાર જેવું વર્તન ના કરે, લોકોને રોકડ આપોઃ રાહુલ ગાંધી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શનિવારે કેન્દ્ર સરકારને આડેહાથ લેતા જણાવ્યું કે રાહત પેકેજના જોરે સરકારે શાહૂકાર જેવું વર્તન કરવાનું બંધ...

દરિયાઇ હુમલાની બાતમી પરથી કચ્છના કાંઠે સલામતી વધારાઇ

ભારે સંવેદનશીલ રહેલી પાકિસ્તાન સાથેની દરિયાઇ સરહદ પાર કરીને ભારતના પશ્ચિમી કાંઠે હુમલો થઇ શકે છે તેવા ગુપ્તચર અહેવાલોને પગલે...

કાળજું કંપાવતા ઔરૈયા અકસ્માતમાં 23ના મોત: 1 કપ ચા એ જિંદગી-મોતનો પાડી દીધો ખેલ

લોકડાઉનની વચ્ચે મજૂરો પર વધુ એક દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. ઉત્તર પ્રદેશના ઔરૈયામાં થયેલા ભયંકર રોડ અકસ્માતમાં 23 મજૂરોના...

ભારત માં કોરોના 81,997 કેસ, મૃત્યુઆંક-2,649 મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 27 હજારને પાર,તમિલનાડુ બીજા નંબરે

નવી દિલ્હી. દેશમાં અત્યાર સુધી 81,997 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 2,649 લોકોના મોત થયા છે. સાથે જ દેશમાં...

શહેરી ગરીબોને ત્રણ ટાઈમનું ભોજન આપશે સરકાર: અપ્રવાસીઓની મદદ માટે રાજ્યોને ૧૧ હજાર કરોડની ફાળવણી

આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રાહતોની જાહેરાત કરી હતી અને એમ કહ્યું હતું કે અપ્રવાસી લોકો માટે રાજ્યોને ૧૧ હજાર...

ખેડૂતો માટે પટારો ખોલતી સરકાર: રૂ.૮૬૬૦૦ કરોડની લોનની જાહેરાત

આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રાહતોની જાહેરાત કરતી વેળાએ એવી માહિતી આપી હતી કે ખેડૂતો માટે અને કૃષિ ક્ષેત્ર માટે...

નાના વેપારીઓ, ફેરિયાઓ, નોકરિયાતો માટે રાહતનું એલાન કરાયું

આત્મનિર્ભર ભારત માટે વડાપ્રધાન મોદીએ જે 20 લાખ કરોડના પેકેજની ઘોષણા કરી હતી તેના બીજા તબક્કામાં આજે નાણામંત્રી નિર્મલા સીતારમને...

રોહિંગ્યા શરણાર્થી શિબિરોમાં વિનાશક આગ, 330 ટેન્ટ બળીને રાખ, 10 ઘવાયાસિલિન્ડરની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું,

દક્ષિણ બાંગ્લાદેશના રોહિંગ્યા કેમ્પ્સમાં ભીષણ આગ લાગતા 330 જેટલી રાહત શિબિરો બળીને રાખ થઈ ગઈ હતી અને 10થી પણ વધારે...