India

JICમાં સજા ભોગવતા પાક. ઘૂસણખોરનું બીમારીથી મોત

ભુજના જોઇન્ટ ઇન્ટ્રોગેશનમાં છેલ્લા ચાર વર્ષથી સજા ભોગવી રહેલા પાકિસ્તાની પ્રતિબંધકનું સારવાર દરમિયાન અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. કેદીનું...

માંડવીનું વહાણ સલાલા નજીક ડૂબ્યું- દશ ખલાસીઓને ઓમાન નેવીએ બચાવ્યા

માંડવીના મોટા સલાયાનું વહાણ 'અબ્દુલકરીમ' સલાલા નજીક દરિયામાં ડૂબી ગયું હતું. સલાલા બંદરે લાંગરતા પૂર્વે દરિયાની ચેનલમાં એક બાજુ નમી...

80 લાખ મેટ્રીક ટન મીઠાનું ઉત્પાદન ધરાવતો કચ્છનો ઉદ્યોગ મરણપથારીયે, રેલ્વે પાસે કરી આ માગ

કચ્છ તેના સફેદ રણની સાથે સાથે મીઠા ઉદ્યોગ માટે પણ સમગ્ર દેશમાં જાણીતો છે. જોકે હાલમાં મંદીના માહોલમાં આ ઉદ્યોગ...

ફરી એકવાર કચ્છ બોર્ડરની સામે પાર પાકિસ્તાનની લશ્કરી હલચલઃ કેટી બંદર અને રાધાપીર આર્મી કેમ્પમાં ધમધમાટ

પાકિસ્તાન આર્મીના બ્રિગેડીયર અને પાકિસ્તાનની મરીન સિકયુરીટીના ઉચ્ચ અધિકારીના નિરીક્ષણને પગલે ભારતીય સુરક્ષા એજન્સીઓ સતર્ક કાશ્મીર મુદ્દે વિશ્વભરમાંથી પછડાટ મળ્યા...

PM નરેન્દ્ર મોદીએ જન્મદિવસ પર માતા હિરાબાને મળી આશિર્વાદ લીધા

ગાંધીનગર, તા. 17 સપ્ટેમ્બર 2019, મંગળવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસે નર્મદા સરદાર સરોવર ડેમની મુલાકાત લઈને માતા હિરાબાના આશિર્વાદ...

ભોપાલમાં ગણપતિ વિસર્જન સમયે મોટી દુર્ઘટના, બોટ પલટતાં 11 લોકોનાં મોત

મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં ગણપતિ વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના થઈ છે. વિસર્જન માટે ગયેલા લોકોથી ભરેલી બોટ પલટી ગઈ,...

ચંદ્રયાન-2 સાથે સંપર્ક તૂટવા પર વડાપ્રધાન મોદીએ કર્યું દેશવાસીઓને સંબોધન

ભારત અંતરિક્ષમાં ઈતિહાસ રચવાની નજીક હતું, ત્યારે ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિમી ઉપર ચંદ્રયાન-2નો ઈસરો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.વડાપ્રધાન...

શારજહા પોર્ટ પર સલાયાના જહાજમાં શોર્ટ સર્કિટથી આગ, ક્રૂ મેમ્બર દરિયામાં કૂદી જતા બચાવ

માંડવી સલાયાના જહાજમાં સંયુક્ત અરબ અમીરાતના શારજહા અલ ખાન પોર્ટ પર આગ લાગી હતી. આગ પર રેસ્ક્યૂ ટીમે કાબૂ મેળવી...