ભુજમાં ગૌવંશ પર કરાયો એસિડ હુમલો માનવીની માનવતા નેવે મુકાઇ ભુજના રાજગોર ફળિયા પાસે આવેલા રામેશ્વરમંદિર પાસે આ બનાવ બન્યો હોવાનો દાવો કરાયો.
ભુજ શહેરમાં અસામાજિક તત્વો દ્વારા ગૌવંશ ઉપર કરતાં હુમલાઓની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે. ગઇકાલે જ ગૌહત્યા માટે જાણીતા ભૂતેશ્વર...