Crime

નખત્રાણા તાલુકાનાં રાજનગર મણિનગરમાં દીકરાને તેની માં પાસે મૂકવા બાબતે પિતાને માર મરાયો.

તા : ૮.૬.૧૮ : નો બનાવ નખત્રાણા તાલુકાના રાજનગર મણિનગર માં નવુભા સવાઈસિંહ સોઢા અને વિક્રમસિંહ સવાઈસિંહ સોઢા એ મીતકુમાર...

નખત્રાણા માં એક યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

નખત્રાણામાં દેવકીનગરમાં રહેતા ભરત શંકર વાળંદ (ઉ.વ.-30) નામના અપરિણીત યુવકે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર...

ગાંધીધામમાં ભારતનગરમાં નગરસેવિકા ના જેઠની દુકાન માંથી વિદેશી દારૂ ઝડપાયો.

ગાંધીધામના ભારતનગરમાં વાલ્મિકી સોસાયટીના પ્લોટ નં.૭૪૭ માં આવેલી રાધેશ્યામ ટેલિકોમ નામની દુકાનમા શરાબ સંતાડ્યો હતો. પોલીસને મળેલ બાતમીના આધારે દરોડો...

મીરજાપરની મહિલાને માનસિક બીમારીની સજા ૧૦ વર્ષ બંધનની મળી હતી : તંત્રએ મુક્ત કરાવી આપ્યું નવજીવન .

બંધન કોઈપણ હોય જ્યારે મુક્તિ મળે ત્યારે તેનો આનંદ પણ કઈક અલગ હોય છે. પરંતુ અહી કરમ ની કઠીણાઇ જુઓ...