ગાંધીધામ ભારતનગર વિસ્તારમાં આવેલ 36 ક્વાટરમાં મકાન નં 52માં રહેતી મહિલાએ પોતાના ઘરે ગળેફાસો ખાઈ કર્યો આપઘાત
ગાંધીધામની અંદર આવેલા ભારતનગર વિસ્તારમાં એક મહિલાએ પોતાના ઘરે ગળેફાસો ખાઈને આપધાત કર્યો હતો. ભારતનગરમાં 36 કવાર્ટસમાં રહેતી કુવરબેન(કાન્તા) નાનજીભાઈ...