ભાવનગરના સિહોરમાંથી ગોઝારી ઘટના આવી સામે : સામાન્ય બાબતે થયેલ ઝગડાએ હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા કુહાડીના ઘા ઝીંકી દંપતીની કરાઈ હત્યા
ભાવનગર ખાતે આવેલ સિહોરમાંથી ગોઝારી ઘટના સપાટી પર આવી છે જેમાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરનાર શ્રમિકો વચ્ચેના ઝઘડાનું લોહીલુહાણ અંત...