Kutch

ડીપી એ દ્વારા ગાંધીધામ મનપાને નીચે જણાવેલ અનુસાર જમીનની ફાળવણી કરવામાં આવી

ડીપી એ દ્વારા ગાંધીધામ મનપાને નીચે જણાવેલ હેતુ માટે જમીનની ફાળવણી કરવામાં આવેલ છે જે બદલ ગાંધીધામ મહાનગરપાલિકા ડીપીએ ના...

ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સરસ્વતી સન્માન તથા સ્નેહમિલન સમારોહ ભવ્ય રીતે ઉજવાયો…

શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ્વતી સન્માન તથા સ્નેહમિલન સમારોહનો ભવ્ય કાર્યક્રમ ટાઉન...

ક્રાઈમ ડિટેકશન માટેની શોધ કેટેગરીમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી નેત્રમ ગાંધીધામને પ્રથમ નંબરનું ઇનામ મળેલ

ક્રાઈમ ડિટેકશન માટેની શોધ કેટેગરીમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી નેત્રમ ગાંધીધામને પ્રથમ (ફર્સ્ટ) નંબરનું ઇનામ મળેલ છે.. જે ઇનામ મહેરબાન ડીજીપી...

યુવા શક્તિ નો ઉત્સવ, સાંસદ ખેલ મહોત્સવ

દેશના યશશ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા દેશના દરેક લોકસભા વિસ્તારમાં “સાંસદ ખેલમહોત્સવ – ૨૦૨૫” નો આયોજન કરવા...

કપાસમાં સૂકારો, મૂળખાઇ, ખૂણિયાં ટપકાં, પેરાવિલ્ટ રોગના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં/ વાવણી સમયે લેવાના પગલાં

કપાસમાં સુકારો, મુળખાઇ, ખૂણિયાં ટપકાં, પેરાવિેલ્ટ રોગના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં/વાવણી સમયે સંકલિત વ્યવસ્થાપન અંગે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા...

રાજ્ય સરકાર ખેડૂતોની વ્હારે : રૂ.૧૦ હજાર કરોડનું પેકેજ જાહેર

મોસમી વરસાદના કારણે પાક નુકશાનીથી અસરગ્રસ્ત ખેડૂતોની પડખે ઉભી રહેલી રાજ્ય સરકાર જે ત્વરીત અને ઝડપી નિર્ણય લીધો છે તે...

ભચાઉમાં “તમાકુ મુક્ત યુવા અભિયાન 3.0” અંતર્ગત રેલી સાથે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

ભચાઉના ભઠ્ઠા વિસ્તારમાં તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. નારાયણ સિંઘના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ (NTCP) અન્વયે "તમાકુ મુક્ત યુવા...

ભુજથી ૨૧.૦૦ કલાકે તેમજ ધારીથી ૧૯.૦૦ કલાકે દરરોજ ઉપડશે

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભુજ વિભાગ દ્વારા પ્રવાસી માંગણી તેમજ પ્રવાસીઓના ઘસારાને અનુલક્ષીને ભુજથી ધારી વાયા રાજકોટ, ગોડલ...

ભુજમાં કુપોષણ નિવારણ, સુવર્ણપ્રાશન સંસ્કાર, સ્ત્રીરોગ માટે  સારવાર સલાહ તથા વ્યંધત્વ નિવારણ કેમ્પ યોજાશે

સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ તથા સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ રાજકોટના સંયુક્ત ઉપક્રમે સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે તા. ૧૧/૧૧/૨૦૨૫ને મંગળવારના રોજ પુષ્યનક્ષત્રના...

ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ની ૧૫૦ વર્ષની ઉજવણી કરાઈ

ભારતની આઝાદીની લડત સમયે નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની અડગ આસ્થા સ્થાપિત કરનાર વંદે માતરમ્ ગીતને ૧૫૦ વર્ષ પૂર્ણ...