Kutch

અંજાર ખાતે આવેલ વરસામેડીની કંપનીમાં  લોખંડની પ્લેટ  પડતાં શ્રમિકનું મોત

copy image અંજાર ખાતે આવેલ વરસામેડીની કંપનીમાં લોખંડની પ્લેટ પડતાં શ્રમિકનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 16ના સવારે 11.30 વાગ્યાના અરસામાં બન્યો હતો.  હતભાગી યુવાન સ્ટીલ પ્લાન્ટમાં...

શેરમાર્કેટમાં નફો કમાવવાની લાલચમાં આદિપુરના યુવાન સાથે 1.19 લાખની ઓનલાઈન ઠગાઈ

copy image સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, આદિપુરમાં રહેનાર એક યુવાને શેરમાર્કેટમાં નફો કમાવવાની લાલચમાં 1.19 લાખ ગુમાવી દીધા હતા....

લખપત ખાતે આવેલ માતાના મઢની એક ખાણની ઓફિસમાંથી 1.80 લાખ ભરેલ લૉકર જ ઉઠાવી તસ્કરો થયાં ફરાર

  લખપત ખાતે આવેલ માતાના મઢની એક ખાણની ઓફિસમાંથી 1.80 લાખ ભરેલ લૉકર લઈને જ તસ્કરો ફરાર થઈ ગયા હોવાનો ચકચારી મામલો સામે આવી...

આજરોજ અંજાર શહેરનીજોગી પારાધી સમાજની વરણી કરવામાં આવી

પ્રમુખ , દિનેશ લક્ષ્મણ જોગી ઉપપ્રમુખ,. કિસન મધુભાઈ જોગી મંત્રી, ઉમેશ હરેશભાઈ જોગી સહમંત્રી, માલસિંહ અરજણ જોગી ખજાનચી, ભાવેશ પ્રેમજીભાઈ...

રાપર તાલુકાના વરણુ-સુખપર  નજીક નર્મદાની પેટા  કેનાલમાં ગાબડું પડી જવાના કારણે આજુબાજુના ખેડુતોને થયેલ નુકશાની અંગેનું વળતર આપવા મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુઆત

રાપર વિધાનસભા વિસ્તારના ધારાસભ્યશ્રી મતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ તથા ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતાશ્રી અમિતભાઈ...

કચ્છના રાજવી લાખા ફુલાણીની યાદ ખંડેરમાં પરિવર્તિત થઈ

કચ્છના રાજવી લાખા ફુલાણીની યાદ ખંડેરમાં પરિવર્તિત થઈ ગઈ કેરા કુંદનપુર નુ સદીઓ પુરાણુ શિવાલય ઝંખે છે જીણોદદ્રાર ઐતિહાસિક વારસાની...

ભચાઉ ડિવીઝનના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકીંગ કરી કોમ્બીંગની કામગીરી કરતી ભચાઉ ડિવીઝન પોલીસ

મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોશલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છનાઓએ તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પુર્વ કચ્છ ગાંધીધામનાઓએ આપેલ સુચના...

અંજારના આશાબા વે-બ્રિજ  નજીક પુરપાટ દોડતી ટ્રકે છોટા હાથીને અડફેટે લેતા બે મહિલાઓના કરૂણ મોત

copy image અંજાર ખાતે આવેલ આશાબા વે બ્રિજ  નજીક પુરપાટ દોડતી ટ્રકે છોટા હાથીને અડફેટે લેતા બે મહિલાઓના કરૂણ મોત નિપજ્યાં હતા. આ બનાવ...

રાપર ખાતે આવેલ ઘાણીથરમાં જાહેરમાં જુગાર રમતા સાત ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા

copy image   રાપર ખાતે આવેલ ઘાણીથરમાં જાહેરમાં જુગાર રમતા સાત જુગારપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ઘાણીથર ગામના તળાવ નજીક ગલીમાં આવેલા વાડાની જાહેર જગ્યામાં અમૂક...

ભુજ ખાતે આવેલ શ્રીજીનગરના બંધ મકાનના તાળાં તોડી સોનાના દાગીનાની ચોરી કરી તસ્કરો થયા ફરાર

ભુજ ખાતે આવેલ શ્રીજીનગરના બંધ મકાનમાંથી 31 હજારના દાગીનાની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે મૂળ ન્યુ દિલ્હીના હાલે ભુજની સરકારી કચેરીમાં ફરજ બજાવતા મહિમાબેન અરવિંદ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ...