Kutch

અબડાસા ખાતે સિંધોડીમાં પવનચક્કીમાંથી 16 હજારના વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

અબડાસા ખાતે આવેલ મોટી સિંધોડી ગામની સીમમાં આવેલી સુઝલોન કંપનીની એમ-450માંથી અંદાજિત 90 મીટર કોપર વાયર કિં. રૂા. 5850 તથા...

 ઘરફોડીના બનાવમાં થયો વધારો : ભુજ ખાતે આવેલ કુકમા ગામમાં બંધ મકાનના તાળાં તોડી 1.07 લાખની તસ્કરી થતાં ચકચાર

ઘરફોડીના બનાવમાં થયો વધારો થયો, ભુજ ખાતે આવેલ કુકમા ગામમાં બંધ મકાનના તાળાં તોડી 1.07 લાખની તસ્કરી થતાં પોલીસ મથકે...

ભુજ નગરપાલિકા દ્વારા ચોમાસામાં નુકસાન પામેલ રસ્તાઓ રિપેર બાબતે આવેલ ગ્રાન્ટનો અન્ય કામમાં ઉપયોગ થયો હોવાના આક્ષેપ સાથે ગાંધીનગર ખાતે રજૂઆત કરાઈ

  ચોમાસામાં નુકસાન પામેલ રસ્તાઓ રિપેર બાબતે આવેલ ગ્રાન્ટનો ભુજ નગરપાલિકા દ્વારા અન્ય કામમાં ઉપયોગ થયો હોવાના મામલે ગાંધીનગર ખાતે...

ગાંધીધામમા 13 લાખનો ચેક પરત થતાં કોર્ટે આરોપીને છ માસની કેદ અને  ચેકની રકમ ચૂકવવા અંગેનો આદેશ જાહેર કર્યો

copy image ગાંધીધામમા 13 લાખનો ચેક પરત થતાં કોર્ટે આરોપીને છ માસની કેદ અને  ચેકની રકમ ચૂકવવા અંગેનો આદેશ જાહેર કર્યો...

ગાંધીધામના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગપતિને ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે 18 મહિનાની સાદી કેદ તથા ચેકની બમણી રકમ ચૂકવવા હૂકુમ જાહેર કર્યો

copy image  ગાંધીધામના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગપતિને ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે 18 મહિનાની સાદી કેદ તથા ચેકની બમણી રકમ ચૂકવવા હૂકુમ...

રાપર ખાતે આવેલ રાસાજી ગઢડામાં સામાન્ય બાબત પર બે શખ્સો દ્વારા યુવાન પર પાઇપ અને ધોકા વડે હુમલો કરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

રાપર ખાતે આવેલ રાસાજી ગઢડામાં સમાન્ય બાબતે બે શખ્સો દ્વારા એક યુવાન પર પાઇપ અને ધોકા વડે હુમલો કરાતાં પોલીસ...

ભુજ ખાતે આવેલ સુખપરમાં બંધ મકાનના તાળાં તોડી તસ્કરી થતાં ચકચાર

ભુજ ખાતે આવેલ સુખપરમાં ચોરી થતાં માનકુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.  આ મામલે નવલસિંહ ટપુભા જાડેજા નામના શખ્સ...

ભુજમાં બંધ ઘરના તાળાં તોડી 72 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

  ભુજમાં બંધ મકાનના તાળાં તોડી 72 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે મળેલ માહિતી અનુસાર ભુજમાં...

અબડાસા ખાતે આવેલ જખૌમાં 14 વર્ષીય કિશોરનું તળાવમાં ડૂબી જતાં મોત

અબડાસા ખાતે આવેલ જખૌમાં 14 વર્ષીય કિશોરનું તળાવમાં ડૂબી જતાં મોત થયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર અબડાસા...

અંજારમાં 21 વર્ષીય પરિણીતાએ ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

અંજારમાં 21 વર્ષીય પરિણીતાએ ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર અંજાર ખાતે આવેલ ક્રિષ્ણાનગરમાં...