Kutch

ગાંધીધામમાં 49 વર્ષીય આધેડે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો

copy image ગાંધીધામમાં 49 વર્ષીય આધેડે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે...

ભચાઉ ખાતે આવેલ જંગીમાં પવનચક્કીઓમાંથી  95 હજારની તસ્કરી થતાં ફરિયાદ

 ભચાઉ ખાતે આવેલ જંગીના  સીમ વિસ્તારમાં આવેલ પવનચક્કીઓમાંથી  કોઈ ચોર ઈશમો 95 હજારની તસ્કરી કરવા સાથે નુકસાન પહોંચાડેલ હોવાનો મામલો સામે...

અંજાર ખાતે આવેલ વરસામેડીમાં પોતાનાં જ મકાનમાંથી પત્ની સહિત બે શખ્સો રૂા. 8.21 લાખની ચોરી કરી થયા ફરાર

અંજાર ખાતે આવેલ વરસામેડીના સીમ વિસ્તારમાં પોતાનાં જ મકાનમાંથી પત્ની સહિત બે શખ્સો રૂા. 8.21 લાખની ચોરી કરી ફરાર થઈ...

ભુજમાં લાઈસન્સ ન હોવાથી પોલીસે એક યુવાનને લાફો માર્યો

copy image ભુજમાં એક યુવાનને પોલીસે લાફો મારી દીધો હોવાનો મામલો સામે આવી રહ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ...

અંજાર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૬૨ લાભાર્થીઓના આવાસનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું

અંજાર વિધાનસભા મત વિસ્તારનો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતનો કાર્યક્રમ અંજાર ખાતે મારૂતિ ગ્રાઉન્ડમાં યોજવામાં આવ્યો હતો. જેમાં ૬૨ પ્રધાનમંત્રી આવાસ...

રાપર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૪૪૬ લાભાર્થીઓના આવાસનુ ઇ- લોકાર્પણ કરવામાં આવ્યું

આજરોજ રાપર ચિત્રોડ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે રાપર વિધાનસભા ક્ષેત્રના ૪૪૬ લાભાર્થીઓના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા આવાસોનુ...

ભરૂચ જિલ્લામાં 5 વિધાનસભા પરથી પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં 2976 આવાસોનો લોકાર્પણ સમારોહ યોજાયો

પાંચેય ધારાસભ્યોના અધ્યક્ષ સ્થાને પાંચ વિધાનસભા બેઠકોમાં લાભાર્થીઓનો ગૃહપ્રવેશ, લોકાર્પણ અને ખાતમુર્હૂત પાંચ સ્થળોએ સમાંતર આયોજિત કાર્યક્રમમાં 20 હજારથી વધુની...

આમોદમાં આમલી ફળીયા સ્થિત હજરત સિત્તરશાહ પીરની દરગાહ શરીફ પર સંદલ તેમજ ઉર્ષ શરીફની વિધિ સંપન્ન કરાઇ, આ પ્રસંગે મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડયા

આમોદના આમલી ફળીયા સ્થિત મોટી પાણીની ટાંકી નજીક આવેલ હજરત સિત્તરશાહ પીરની દરગાહ શરીફ ખાતે આજરોજ સંદલ શરીફ તેમજ ઉર્સ...

જિલ્લા હોમગાર્ડ કચેરીના સુપર વિઝન અધિકારીશ્રીનુ સન્માન કરાયુ

પશ્ચિમ કચ્છજિલ્લા ના હોમગાર્ડ ના સુપર વિઝન અધિકારી શ્રી ડી. એન. જાડેજા ને મહામહિમ શ્રી રાષ્ટ્રપતિ મેડલ મળવા ની ખુશી...

લખપત ખાતે આવેલ જુમારા-વોણારવાંઢ નજીક બાઇક પરથી પડી જતાં 14 વર્ષીય સગીરાનું મોત

copy image લખપત ખાતે આવેલ જુમારા-વોણારવાંઢ રસ્તા પર બાઇક પરથી પડી જતાં 14 વર્ષીય સગીરાનું મોત નીપજયું છે. આ બનાવ...