Kutch

તા.૦૩/૨/૨૪નાં રોજ ડુમરા મહેશ્વરી સમાજ દ્વારા સન્માન સમારોહનું આયોજન

તા.૦૩/૨/૨૪ શનિવારનાં રોજ ડુમરા મહેશ્વરી સમાજ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરાયું હતું જેમાં માઘ સ્નાનવૃત ધારીઓ ને પરમ.પુજય શ્રી ધણી...

નખત્રાણા ખાતે આવેલ ચાવડકામાં પાર્ક કરાયેલ કારમાથી 32 હજારનો દારૂ ઝડપાયો : આરોપી ફરાર

copy image સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે,નખત્રાણા ખાતે આવેલ ચાવડકામાંથી રહેણાંક મકાનની નજીક પાર્ક કરાયેલ કારમાંથી દારૂનો જથ્થો પોલીસે...

અંજાર ખાતે આવેલ મેઘપર કુંભારડીના ઝૂંપડામાં ચાલતા દેહવિક્રયના ધંધાનો કર્યો પોલીસે પર્દાફાશ

copy image સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, અંજાર ખાતે આવેલ મેઘપર કુંભારડીની એક સોસાયટી નજીક ઝૂંપડામાં ચાલતા દેહવિક્રયના ધંધાનો પોલીસે પર્દાફાશ કરી...

ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા લોકોમાં ખુશીનો માહોલ

copy image ધારાસભ્ય દ્વારા વારંવાર રજૂઆતો કર્યા બાદ ગાંધીધામ નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો મળતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો...

ભુજના હોડકો ગામમાં ભેંસના વાડામાંથી 27 હજારનો દારૂ ઝડપાયો : આરોપી ફરાર

copy image  ભુજ ખાતે આવેલ હોડકોમાં ભેંસના વાડામાં રાખેલ કિં. રૂા. 27900નો દારૂનો જથ્થો  પોલીસે ઝડપી પાડ્યો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ખાવડા...

અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં બે શખ્સો દ્વારા એક યુવાન પર ધોકા અને પાઇપ વડે હુમલો

copy image અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં એક સોસાયટીમાં બે શખ્સોએ એક યુવાન પર ધોકા અને પાઇપ વડે હુમલો કરી દેતા પોલીસ...

“70 હજારની વસ્તીએ એક પણ ડોક્ટર ન હોતા જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદન પત્ર પાઠવી ત્વરિત ડોક્ટરની નિમણૂક કરવાની માંગ કરાઇ

કચ્છ જિલ્લાના સૌથી મોટા ગામ માધાપર નવાવાસ જુનાવાસ તથા વર્ધમાન નગરની 70 હજાર જેટલી વસ્તી ની વચ્ચે ફક્ત એક જ...

આદિપુરમાં થયેલ અકસ્માતમાં આધેડનું સારવાર દરમ્યાન મોત

copy image આદિપુર શહેરમાં આવેલ ટાગોર રોડ પર થયેલ અકસ્માતમાં ઘવાયેલ આધેડનું સારવાર દરમ્યાન મોત થયું હતું. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આ...

શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ  નખત્રાણા તાલુકાના દ્રષ્ટીની ખામીવાળા ૧૨૫ બાળકોને નિ:શુલ્ક ચશ્મા વિતરણ

રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમના નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ ઓફ બ્લાઇન્ડનેસ એન્ડ વિઝયુઅલ એમ્પીયરમેન્ટ (NPCB & Vi)અંતર્ગત નખત્રાણા તાલુકા આરોગ્ય કચેરી તરફથી...

“કોંગ્રેસપક્ષની સતત રજૂઆતો બાદ આખરે ગાંધીધામ મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો”

કેન્દ્રમાં કોંગ્રેસની સરકારનાં વડાપ્રધાનો જવાહરલાલ નેહરૂજીથી માંડીને ડો. મનમોહનસિંહજી એ કંડલા ફ્રી ટ્રેડ ઝોન કંડલા એરપોર્ટ તથા માળખાગત સુવિધા ઓ...