નકલી ભરતી થી સાવધાન.. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ભરતી કરનાર નકલી અધિકારીઓ બજારમાં ફરી રહ્યા છે.. ઉમેદવારોએ સાવધાન રહેવું
એ જાણવા મળેલ છે કે અનૈતિક તત્ત્વો/છેતરપિંડીવાળાઓ/દલાલો(એજન્ટો દ્વારા તેમની ખોટી ઓળખ બનાવી પોતાને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI)ના ભરતી કરનાર...