હવેથી અંજાર, ગાંધીધામ, રાપર અને ભચાઉ તાલુકાના લોકોના વાહનોને GJ-39 તરીકે નવી ઓળખ મળશે
કચ્છ જિલ્લામાં મોટરીંગ પબ્લિકને ત્વરીત અને ઝડપથી નજીકના સ્થળેથી સેવાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી સરકારશ્રી દ્વારા અત્યાધુનિક સહાયક વાહનવ્યવહાર...
કચ્છ જિલ્લામાં મોટરીંગ પબ્લિકને ત્વરીત અને ઝડપથી નજીકના સ્થળેથી સેવાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી સરકારશ્રી દ્વારા અત્યાધુનિક સહાયક વાહનવ્યવહાર...
આ અંગે લાકડીયામાં રહેતા મગન જેસા કોલીએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ ગઈ કાલે સવારે પોતાની માલીકીની તુફાન ગાડી...
ભુજમાં ડિટેઈન કરાયેલા વાહનને છોડાવવા આવેલા શખ્સોએ પોલીસ કર્મચારી સાથે મારકૂટ કરી સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ...
નલિયા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ધ્રુફી નાની ગામમાં રહેતા ખુમાનસિંહ દેવાજી...
ગાંધીધામ ખાતે ગત દીવસે પડેલા ભારે વરસાદ ના કારણે ગાંધીધામના ગળપાદર ગામના જગન્નાથ મંદિર પાસે આવેલા વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી...
દિલીપ આહીર હનીટ્રેપ કેસની માસ્ટર માઇન્ડ મનીષાના આઠ દિવસના રિમાન્ડ પુરા થતા ફરી પાલારા જેલ હવાલે કરી દેવામાં આવી છે....
અંજારમાં ગત બપોરથી 16 કલાકમાં આઠ ઈંચ વરસાદ વરસી ગયો છે. ભારે વરસાદના કારણે અંજાર તાલુકામાં ઠેર-ઠેર નદી નાળાં બે...
કચ્છના પ્રવેશદ્વાર સમા સામખિયાળી ગામે પણ આંખલાઓનો કાયમી ત્રાસ હોવાના અહેવાલો સમયાંતરે સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થતા રહ્યા છે, તેમ છતાં...
વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર થી ત્રણ કિલોમીટર દૂર આવેલ રાપર તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કે જયા ખેડૂતો...
લોરીયા ખાતે રહેતા 45 વર્ષીય અલી ઓસ્માણ સંગાર નામના વ્યકતીએ બુધવારે સાંજે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. 45 વર્ષીય...