Kutch

અંજારનું વીરબાળભૂમિ સ્મારક ફરી ઘોંચમાં ?

2001ના વિનાશકના ભૂકંપમાં દિવંગત થયેલા લોકોની સ્મૃતિમાં અંદાજિત 9.46 કરોડના ખર્ચે અંજારમાં આકાર' લઈ રહેલાં વીરબાળ ભૂમિ સ્મારક નિર્માણનું કામ'...

જ્યારે ભુજના ધારાસભ્યે તબીબની ભૂમિકામાં સગર્ભાને સહાય કરી

  લોકડાઉનની સ્થિતિમાં અટવાઇ પડેલા લોકોના સંખ્યાબંધ કિસ્સા સામે આવતા રહે છે.આવામાં ખાવડાની એક કંપનીના પરપ્રાંતીય કામદારની સગર્ભા પત્નીને તાકીદે...

ગજોડની કેમિકલ કંપનીના કરારવાળા મજદૂરોને પગાર ન મળતાં સર્જાયો વિવાદ

કેરા ખુદવડાપ્રધાને આશરો આપ્યો હતો કે, મજદૂરોના વેતન નહીં કપાય પરંતુ ગજોડ સ્થિત સુમિટોમો કે જેની અગાઉ એક્સેલ તરીકે ઓળખ...

કાલથી એસ.ટી. બસો દોડવા સજ્જ

કોરોના મહામારીનાં કારણે ગત માર્ચ માસથી લોકડાઉનને લીધે બંધ થયેલી જિલ્લાની એસ.ટી. બસોને ત્રીજા લોકડાઉન બાદ રાજ્યના મુખ્યમંત્રી' વિજયભાઈ રૂપાણીએ...

લોકડાઉન દરમ્યાન ભુજ બી ડિવિઝન પોલીસે 1724 વિરુદ્ધ કાર્યવાહી કર

લોકડાઉનના તા. 25-3થી 17-5 સુધીના સમયગાળા દરમ્યાન ભુજના બી-ડિવિઝન પોલીસ દ્વારા જાહેરનામાનો ભંગ કરતા 1724 ઇસમો વિરુદ્ધ કુલ્લ 1501 ગુના...

પધ્ધરની ત્રણ વાડીમાંથી કેબલ અને માનકુવા નિરોણામાંથી બાઇકની કરી હતી તસ્કરી

શેખપીર પાસેથી બે રીઢા તસ્કરો ઝડપતી એલસીબી પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે બાતમીના આધારે શેખપીર પાસે રહેતા રીઢા તસ્કરોને દબોચીને પધ્ધર...

પાન-મસાલાની દુકાને સૌથી પહેલા પહોંચ્યા ભુજવાસીઓ, જુઓ કેવી છે છૂટછાટના પહેલા દિવસની સ્થિતિ

મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ રાજ્યમાં લોકડાઉનના ચોથા તબક્કામાં અનેક છૂટછાટો આપી છે. જેની અસર આજે સવારથી જ ભુજ શહેર માં જોવા...