માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી ના જન્મદિવસ નિમિત્તે ભુજ ખાતે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા “સાંસદ સ્વદેશી મેલા” ને સૌ કચ્છીજનો માટે ખુલ્લું મુકાયું
"સ્વદેશી અપનાવીએ, ભારતને આત્મનિર્ભર બનાવીએ" - આ એક ખૂબ જ શક્તિશાળી અને પ્રેરણાદાયક વિચાર છે. આ અભિયાનનો મુખ્ય હેતુ દેશમાં...