Kutch

ગાંધીધામ સંકુલ ની હોસ્પિટલોમાં સેનિટાઈઝેશન

ગાંધીધામ આદિપુર જોડીયા શહેરો અને સંકુલ  સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોને નગરપાલિકા દ્વારા સેનિટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને મેલેરીયા...

ભચાઉમાં પાલિકા દ્વારા સેનીટાઇઝેશનની કામગીરી કરાઇ

ભચાઉ નગરપાલિકા દ્વારા શહેરને સેનેટાઈઝ કરવાનુ આયોજન કરવામાં આવ્યું હતુ. નગરપાલિકા પ્રમુખ કુલદિપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાની ટીમ...

શેખપીર પાસેથી તમાકુ ગુટકા ના જથ્થા સાથે એક શખસ ઝડપાયો

પધ્ધર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે સેક્સ ફિલ્મ ત્રણ રસ્તા પાસેથી ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન ગુટકા તમાકુ ના...

નખત્રાણામાં મેડિકલ-પેરા મેડિકલ સ્ટાફને કોવીડ -19 અંતર્ગત તાલીમ

નખત્રાણા ખાતે મેડીકલ, પેરામેડીકલ સ્ટાફને કોવીડ-૧૯ અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવેલ ઇન્ફેક્શન, પ્રિવેન્શન કંટ્રોલ તથા સેલ્ફ પ્રોટેક્શન અંગેનું પ્રેઝન્ટેશન નિષ્ણાંતો...

ભચાઉના મૃતકનો રીપોર્ટ નેગેટીવ: માધાપરની બીજી મહિલા કોરોનામુક્તઃ હવે રેપિડ ટેસ્ટ શરૂ

કોરોનાની મહામારી વચ્ચે ગત રાત્રે જી.કે. જનરલ હોસ્પિટલમાં મૃત્યુ પામેલાં એક શંકાસ્પદ દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવતાં આરોગ્ય તંત્રને રાહત થઈ...

અન્નદાન મહાદાન ગરીબ લોકો ની જઠરાગીની ઠારી સેવા પરમો ધર્મ કરતુ શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ-ભુજ

સમગ્ર કચ્છ માં લોકડાઉન ની પરિસ્થિતિ કાર્યરત છે ત્યારે શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા અન્નદાન મહાદાન ગરીબ લોકો ની જઠરાગીની...

રજીસ્ટ્રેશન કરાએલ વેપારીઓએ કચ્છમાં જણશીની હરાજી પ્રારંભ કરી

સામાજિક અંતર જાળવી જિલ્લામાં એપીએમસી માર્કેટનો પ્રારંભ કરાયો નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ના પગલે જાહેર થયેલ રાષ્ટ્રીય માર્ગદર્શિકા મુજ ગઇકાલથી કચ્છ...

અંજારમાંથી એક યુવાન શંકાસ્પદ દર્દી તરીકે દાખલ, સાત નવા નમુના લેવાયા

કચ્છમાં ૪  પોઝીટીવ દર્દી સારવાર હેઠળ છે ત્યારે અંજારના એક ૩૮ વર્ષીય પુરુષમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા આજે તેને જી.કેમાં દાખલ...