કચ્છમાં અપમૃત્યુના પાંચ બનાવ બન્યા.
ભુજ, અંજાર,જાંબુડી, મોઢવા મા ત્રણ યુવાન સહિત ચાર એ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી, નખત્રાણામાં સારવાર દરમિયાન પરિણીતાએ દમ તોડયો પૂર્વ...
ભુજ, અંજાર,જાંબુડી, મોઢવા મા ત્રણ યુવાન સહિત ચાર એ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી, નખત્રાણામાં સારવાર દરમિયાન પરિણીતાએ દમ તોડયો પૂર્વ...
કેરા કોરોના લોકડાઉન પહેલાં બની ચૂકેલા સિમેન્ટ પેચ તૂટી જતાં નારાણપર ગામમાં અને રાહદારીઓમાં નારાજી પ્રસરી છે. લોકો આવું કાર્ય...
. લોકડાઉનના પગલે કચ્છમાં જાહેરનામા ભંગના કેસ રોજ નોંધાઈ રહ્યા છે. પોલીસે ડ્રોનની મદદથી નિયમ ભંગ કરતા તત્વો પર કાર્યવાહી...
કચ્છના વાગડ વિસ્તારમાં રાપર તાલુકાના રણકાંધીને અડીને આવેલા વરણુ તથા સુખપર ગ્રામ પંચાયત દ્વારા ગામો નજીક રણ વિસ્તારમાં ચાલતાં તમામ...
ચોમાસાની ગતિવિધિ અંગે જોતા પ્રિ-મોન્સૂન ગતિવિધિઓ થવામાં છે. બંગાળના ઉપસાગરમાં આ વખતે ચક્રવાતો પણ સર્જાતા હોય છે. આંદામાન સાગર ઉપર...
ભારે સંવેદનશીલ રહેલી પાકિસ્તાન સાથેની દરિયાઇ સરહદ પાર કરીને ભારતના પશ્ચિમી કાંઠે હુમલો થઇ શકે છે તેવા ગુપ્તચર અહેવાલોને પગલે...
અંજારના સવાસર નાકા વિસ્તારમાં રહેતા વિનોદ બાબુલાલ સોમેશ્વર (ઉ.વ. 55) નામના આધેડે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું....
આ શહેરના કોટ અંદરના વિસ્તારના પ્રવેશદ્વાર સમાન વાણિયાવાડ ચોક ખાતે આજે ઢળતી બપોરે હાથલારી ઉપર મસાલા વેચવાનો વ્યવસાય કરનારા બે...
ગાંધીધામ. કાસેઝમાં આવેલી એનબીસીસી કંપનીના 50 જેટલા કામદારો પ્રશાસનીક ઈમારત સામે એકત્ર થઈ ગયા હતા. બે મહિનાથી પગાર ન મળ્યાની...
. કચ્છ જિલ્લાએ વહવટી તંત્ર અને આરોગ્ય ટીમની સતર્કતાથી વર્તમાન સ્થિતિએ કોરોના સામેનો જંગ જીત્યો છે, તો વળી જયાં ધંધાર્થે...