Kutch

દિવાળીના તહેવાર નિમિત્તે તા. ૨૦ ઓક્ટોબરના રોજ સ્મૃતિવન મ્યૂઝિયમ એન્ડ મેમોરિયલ ખુલ્લું રહેશે

        સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય આગામી દિવાળીના તહેવારને અનુલક્ષીને તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ સોમવારના દિવસે ખુલ્લું રહેશે. જ્યારે...

અંજાર શહેરમાં આગામી તા.૨૩મી ઓક્ટો-૨૦૨૫ સુધી દિવાળીના તહેવાર નિમિત્તે વાહન વ્યવહારના નિયમન માટે જાહેરનામું જારી કરાયું

આગામી દિવાળીના તહેવારો દરમિયાન અંજાર શહેરમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામના લોકો ખરીદી કરવા આવતા હોય છે જે લોકો પોતાના ફોર...

કુનરીયા ગામના ભુરાભાઈને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત શૌચાલયના બાંધકામ માટે મળી આર્થિક સહાય

કચ્છમાં 'વિકાસ સપ્તાહ' અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. સરકારની અનેકવિધ યોજનાના લાભાર્થી બનીને ગરીબ મધ્યમવર્ગીય નાગરિકો વિકાસયાત્રામાં સહભાગી બની...

અંજાર શહેરમાં આગામી તા.૨૩મી ઓક્ટો-૨૦૨૫ સુધી દિવાળીના તહેવાર નિમિત્તે વાહન વ્યવહારના નિયમન માટે જાહેરનામું જારી કરાયું

આગામી દિવાળીના તહેવારો દરમિયાન અંજાર શહેરમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામના લોકો ખરીદી કરવા આવતા હોય છે જે લોકો પોતાના ફોર...

ભુજ ખાતે જિલ્લા કક્ષાના કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરાઈ

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશ મકવાણાના અધ્યક્ષસ્થાને ભુજ ખાતે જિલ્લાકક્ષાના કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરાઇ...

માંડવીના સોલાર કંપનીમાં ફોર્કલિફ્ટ મશીનના ઓપરેટરની બેદરકારીના કારણે યુવાનએ જીવ ખોયો

copy image     માંડવીના સોલાર કંપનીમાં ફોર્કલિફ્ટ મશીનના ઓપરેટરની બેદરકારીના કારણે એક યુવાનનું મોત થયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે....