Kutch

સઘન IEC અભિયાન-3.0 અંતર્ગત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ ખાતે HIV જાગૃતિ રેલી અને કાર્યક્રમ યોજાયો

ભુજ: રાષ્ટ્રીય AIDS અને STD નિયંત્રણ કાર્યક્રમ (NACP) અંતર્ગત સમગ્ર દેશમાં તા. 12 ઓગસ્ટથી 12 ઓક્ટોબર, 2026 દરમિયાન સઘન IEC...

જગદીશભાઈ વિશ્વકર્માજીના જન્મદિને માનસિક દિવ્યાંગો સાથે અનોખી રીતે ઉજવણી

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિષકમાંજીના જાન્મદિન નિમિત્તે કચ્છ જિલ્લા ભાજપ અનુસુચિત મોરચા દ્વારા માનવતાભર્યો સેવાદિય સાર્યક્રમ યોજી જન્મદિવસની...

તિરંગા અભિયાન અંતર્ગત આવો જાણીએ રાષ્ટ્રધ્વજ સંહિતા વિશે

 ૧૫મી ઓગષ્ટ ૨૦૨૬ એટલે દેશભરમાં આ વર્ષે ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે.  ત્યારે હર ઘર તિરંગા અભિયાનને વધુ વેગવંતુ બનાવવા અને આ અભિયાનમાં દરેક...

માઈક્રો અને સ્મોલ એન્ટરપ્રાઈઝ ફેસિલિટેશન કાઉન્સિલ, કચ્છ દ્વારા ૨૭ કેસોનો નિકાલ કરી રૂ. ૧.૨૫ કરોડથી વધુનીરકમ અરજદારોને પરત અપાવવામાં સફળતા

કેન્દ્ર સરકારના MSMED Act-2006 હેઠળ માઈક્રો અને સ્મોલ કેટેગરીમાં આવતા તેમજ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસસેક્ટરમાં કાર્યરત એકમોને તેમના રાજ્ય તેમજ આંતરરાજ્ય...

ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગણનાપાત્ર વરલી મટકાનો આંક ફરકનો આંકડાનો જુગારનો કેસ શોધી કાઢતી લોકલ કાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા જુગારની...

ગાંધીધામમાં યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

copy image ગાંધીધામમાં 29 વર્ષીય યુવાનએ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતો. મળતી માહિતી મુજબ ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં રહેતા યુવાને કોઈ...

ભચાઉમાં ઝડપાયેલા નીમ કોટેડ યુરિયા ખાતર મામલે ત્રણ સામે ફરિયાદ

copy image પૂર્વ કચ્છમાં પ્લાયવૂડની કંપનીઓમાં નીમ કોટેડ યુરિયા ખાતરનું વેચાણ થતું હોવાની ફરિયાદ વ્યાપક બની છે, તે વચ્ચે ભચાઉ પોલીસે...

પદમપુરના વેપારી અને તેના પત્નીના ખાતામાંથી રૂા. 9.24 લાખ ઉપડી જતાં ફરિયાદ

copy image  માંડવી તાલુકાના પદમપુરના વેપારી અને તેના પત્નીના બેન્ક ખાતામાં ઓનલાઇન રૂા. 9.24 લાખ ઉપડી જતા છેતરપિંડીની ફરિયાદ પોલીસ નોંધાવાઇ છે....

માંડવી અને ભુજમાં ફૂડ સેફ્ટી વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ, 20 કિલો શંકાસ્પદ પનીરનો નાશ

માંડવી અને ભુજમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી શંકાસ્પદ પનીરનો 20 કિલો જથ્થો નાશ કરાયો હતો અને ત્રણ...

કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાએ તિરંગા યાત્રાના સુચારુ આયોજન અને નાગરિકોની સહભાગિતાને લઈને માર્ગદર્શન આપ્યું

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ગાંધીધામ ખાતે તા. ૧૪ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સવારે ૯.૦૦ કલાકે જિલ્લા વહીવટીતંત્ર કચ્છ અને ગાંધીધામ મહાનગરપાલિકા...