“કચ્છ જિલ્લામા મનરેગા યોજનાના લોકપાલ તરીકેશ્રી રાજેન્દ્રસિંહ જે. રાઠોડની નિમણુંક કરવામાં આવી”
ભારત સરકારશ્રીની મનરેગા યોજનાનો લાભ છેવાડાના લોકો સુધી પહોચે ત્યારે લોકોને/શ્રમિકોને જો કોઈ ફરિયાદ હોય તોતેના માટે રાજ્ય સરકારશ્રી દ્વારા...
ભારત સરકારશ્રીની મનરેગા યોજનાનો લાભ છેવાડાના લોકો સુધી પહોચે ત્યારે લોકોને/શ્રમિકોને જો કોઈ ફરિયાદ હોય તોતેના માટે રાજ્ય સરકારશ્રી દ્વારા...
કચ્છમાં દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિત્તે જાહેર જનતાને ભયજનક/હાનિકારક અને પર્યાવરણ તથા ધ્વનિ પ્રદૂષણની વિપરિત અસરથી રક્ષણ માટે ફટાકડાના...
ગુજરાત સરકાર કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા વિવિધ પગલા ભરી રહી છે ત્યારે કિશોરીના પોષણ, આરોગ્ય અને શિક્ષણની ચિંતા કરીને રાજ્ય સરકારે...
47 જેટલા પોલીસ કર્મચારીઓને મળી બઢતી 13 હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ તરીકે મળી બઢતી 34 કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે મળી બઢતી
ભુજ નગરપાલિકા દ્વારા દિવાળી તહેવારને અનુલક્ષીને રાત્રી સફાઈની અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ભુજ નગરપાલિકા દ્વારા વોર્ડવાઈઝ વિવિધ વિસ્તારો મધ્યે...
સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય આગામી દિવાળીના તહેવારને અનુલક્ષીને તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ સોમવારના દિવસે ખુલ્લું રહેશે. જ્યારે...
આગામી દિવાળીના તહેવારો દરમિયાન અંજાર શહેરમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામના લોકો ખરીદી કરવા આવતા હોય છે જે લોકો પોતાના ફોર...
સંભવત આજ અઠવાડિયામાં થશે શકે છે વિસ્તરણ કચ્છને નવા પ્રધાનમંડળમાં મળી શકે છે સ્થાન કચ્છના બે ધારાસભ્યના નામ હાલ ચર્ચામાં
બહુ જ જરૂરી અને સાચી વાત છે. આ એક મહત્વપૂર્ણ ચેતવણી છે.જો કોઈ વ્યક્તિ "આજ કે ટીવી ન્યૂઝ" ના નામે...
ડુપ્લીકેટ (ભેળસેળવાળી) મીઠાઈ થી સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને તહેવારોની સિઝનમાં જ્યારે તેની માંગ વધી જાય છે.આવી...