Kutch

ભુજ તાલુકા ના સુમરાસર શેખ ગામ ની ચરિયાણ જમીનમાં ફોરેસ્ટ વિભાગની ખાઈમાં પડી નીલગાયનું મોત

સુમરાસર શેખ ગામની ચરિયાણ જમીનમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા ખોદવામાં આવેલી ખાઈમાં આજે એક નીલગાય પડી જતાં તેનું કરુણ મોત નીપજ્યું...

ભુજ નગરપાલિકાના નવનિયુક્ત કારોબારી ચેરમેન તેમજ વિવિધ શાખાઓની સમિતિના નવનિયુક્ત ચેરમેનશ્રીઓનું પદગ્રહણ સમારોહ યોજવામાં આવેલ.

આજરોજ તા. ૧૭/૦૬/૨૦૨૬ ના રોજ ભુજ નગરપાલિકાના નવનિયુક્ત ચેરમેન કમલ પબુભાઈ ગઢવી તેમજ વિવિધ શાખાના ચેરમેનોનું રાજકીય આગેવાનો, સામાજીક અગ્રણીઓ...

આદિપુર – ભુજ રેલ્વે લાઈન ડબલિંગ માટે ૪૯૩ કરોડ મંજુર

આદિપુર અને ભુજ વચ્ચે રેલ્વે લાઈન ડબલિંગ માટે આજે કેન્દ્ર સરકાર – રેલ્વે મંત્રાલય તરફથી રૂ. ૪૯૩ કરોડ નાં ખર્ચે...

જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (જીતો) ભુજ ની લેડીઝ વિંગ દ્વારા સ્ત્રીઓ વિવિધ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (જીતો) ભુજ ની લેડીઝ વિંગ દ્વારા સ્ત્રીઓ પોતાના કૌશલ્યનો વિકાસ કરી શકે અને આર્થિક રીતે સશક્ત...

૨૧ જૂનના રોજ સમગ્ર કચ્છ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે

દર વર્ષે ૨૧ જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કચ્છમાં જિલ્લાકક્ષાની તેમજ તાલુકાકક્ષાની ઉજવણીને લઈને અધિક કલેકટર...

બેક ટુ સ્કૂલ અભિયાન દ્વારા વિદ્યાર્થીઓ ને પાછા શાળા માં પ્રવેશ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા

સમગ્ર શિક્ષા અંતર્ગત શાળા બહારના વિદ્યાર્થીઓ માટે બેક ટુ સ્કૂલ અભિયાન દ્વારા જિલ્લા ના માર્ગદર્શન હેઠળ વાલી સંપર્ક કરી વિદ્યાર્થીઓ...

બદલાતી  વાસ્તવિકતા:  પુનર્લગ્ન એ ગંગા સ્વરૂપાનું નવું જીવન! નાતરું જરૂરી-અનિવાર્ય!

મૂળે અને મુદ્દે સમાજ હંમેશા ગતિશીલ રહ્યો છે. જે રિવાજો અને પ્રતિબંધો એક સમયે સામાજિક વ્યવસ્થા ટકાવવા માટે જરૂરી હતા,...

યોગ દ્વારા મેદસ્વિતા મુક્તિ : યોગ તન અને મનને સ્વસ્થ રાખવાની સંપૂર્ણ વિજ્ઞાન આધારિત જીવનશૈલી છે.

 આજની બદલાતી જીવનશૈલી, બેઠાડું જીવન, ફાસ્ટ ફૂડનો અતિરેક અને માનસિક તણાવને કારણે મેદસ્વિતા (Obesity) એક વૈશ્વિક રોગચાળો બની ગઈ છે. મેદસ્વિતા માત્ર શરીરનો...

ફક્મા ત્રણ રસ્તા શેખપીર દરગાહની પાછડના ભાગેથી માદક પદાર્થ ગાંજો ૬૦૨ ગ્રામ. કી.રૂ ૩૦,૧૦૦/- નાં મુદામાલ સાથે એક આરોપીઓને પકડી પાડતી એસ.ઓ.જી.પશ્ચિમ કચ્છ-ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજના શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-જીલ્લામાં...

ગાંધીધામમાં પરિણીતાએ કરી આત્મહત્યા

copy image  ગાંધીધામમાં પરિણીતાએ પોતાના જીવન સાથે ખિલવાડ કરી હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી...