Kutch

ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિર ને ૧૫ વર્ષ પૂર્ણ થતાં સાથો સાથ શિક્ષાપત્રી દ્ધિશતાબ્દી મહોત્સવ ના ઉપલક્ષ માં ભવ્ય દીપોત્સવ નું આયોજન

અન્નકૂટ પરંપરા ભગવાન શ્રી કૃષ્ણની ઉપસ્થિતિમાં ગૌર્ધન પૂજારૂપે ગોકુળથી અન્નકૂટોત્સવ પ્રારંભથયો હતો. આજે 500 વર્ષ બાદ પણ ભારતીય સનાતની ધાર્મિક...

રાત્રી ઘરફોડ ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ”

“ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ રાત્રી ઘરફોડ ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ....

“નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ. પશ્ચિમ કચ્છ ભજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા જુગારની...

નખત્રાણાના મોરજરમાં ઝાડ ઉપર ગળે ફાંસો ખાધેલી હાલતમાં 31 વર્ષીય યુવાનની લાશ મળી આવતા ચકચાર

copy image નખત્રાણાના મોરજરમાં 31 વર્ષીય યુવાન વાડી વિસ્તારમાં લીમડાના ઝાડ ઉપર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી...

મુંદ્રાના મોખા ટોલ નાકા નજીક આગળ જતી ટ્રકનાં ઠાઠાંમાં ટ્રેઈલર ઘૂસાડી દેતાં સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં ચાલકનું મોત

copy image મુંદ્રાના મોખા ટોલ નાકા નજીક આગળ જતી ટ્રકનાં ઠાંઠાંમાં ટ્રેઈલર ઘૂસાડી દેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રેઈલરચાલક...

અંજારના વરસામેડીમાં 41 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

copy image અંજારના વરસામેડીમાં 41 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ બનાવ...

ગૌતમ અદાણીએ સિનેમાને રાષ્ટ્રનિર્માણનો આત્મા ગણાવી બજારો અને મીડિયામાં ખોટી સ્ક્રિપ્ટો સામે વિદ્યાર્થીઓને ચેતવ્યા

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ વ્હિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ ખાતે ફિલ્મ વિશે ભણતા વિદ્યાર્થીઓને ખાસભાષણ આપ્યું હતું. સિનેમા રાષ્ટ્ર નિર્માણનો આત્મા...

જનવિશ્વાસ, સેવા અને સમર્પણના ૨૪ વર્ષ : વિકાસ સપ્તાહ વિશેષ

રાજ્યમાં મધ્યમવર્ગના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. આવી વિવિધ કલ્યાણકારી...

અભિયાન સહ ઇન્ચાર્જ વરુણભાઈ ઠકકરે અભિયાન અંગે ની કાર્ય યોજના જણાવી તેમજ  પીપીટી દવારા પ્રેઝન્ટેશન આપી ઉપસ્થિત સૌને માહિતગાર કર્યા હતા

ત્યારબાદ ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવે એ સૌ પ્રથમ ઉપસ્થિત લોકો ને આત્મનિર્ભર ભારત અભિયાન અને સમજણ આપી આગામી દિવસોમાં મંડળ...

ગામના જાગૃત નાગરિકો દ્વારા ખૂટતા શિક્ષકો અંગે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું

આજ રોજ મથલ ગામના જાગૃત નાગરિકો દ્વારા મારું ગામ જાગૃત ગામ વતી મથલ કુમાર શાળા અને મથલ કન્યા શાળાઓમાં ભણતા...