Gujarat

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મોટો નિર્ણય : રાજ્યના 61 માર્ગોની પહોળાઈ વધારવા રૂ. 2995 કરોડ મંજૂર

copy image મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્ય માટે લેવામાં આવેલ છે મોટો નિર્ણય. સૂત્રો જણાવી રહ્યા છે કે, રાજ્યમાં રોડ-રસ્તાઓની...

અંકલેશ્વરના સજોદ ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ગોવાલી જઇ રહેલાં પરિવારની સીએનજી કારમાં અચાનક આગ ફાટી નીકળી

અંકલેશ્વરના સજોદ ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ગોવાલી જઇ રહેલાં પરિવારની સીએનજી કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. નાંગલ...

ભરૂચ કલેક્ટરની અધ્યક્ષતામાં જન સુખાકારીના પ્રશ્નોની સમીક્ષા કરાઈ, પ્રજાકીય પ્રશ્નોનો નિયત સમયમર્યાદામાં ઉકેલ લાવવા કલેક્ટરની તાકીદ

ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને આયોજન ભવન ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ભરૂચ જિલ્લાના...

અમદાવાદમાથી ઝડપાયેલા નકલી જજના એક બાદ એક ભાંડા ફૂટી રહ્યા છે : નકલી જજ વિરૂદ્ધ નોંધાઇ વધુ એક ફરિયાદ

copy image અમદાવાદમાથી ઝડપાયેલા નકલી જજના એક બાદ એક કાળા કારનામાંઓના ભાંડા ફૂટી રહ્યા છે. આરોપી સામે હાઇકોર્ટની અવમાનના, નકલી...

મોથાળા તેમજ કનકપર ની બાજુમાં આવેલ ખેતીવાડી માર્કેટ યાર્ડ ખાતે મગફળી ખરીદી કેન્દ્ર ની શરૂઆત કરવામાં આવી

ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ દ્વારા મોથાળા ખેતીવાડી માર્કેટ યાર્ડમાં મગફળી ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. જેમાં રાજકીય તેમજ સામાજિક આગેવાનો...

ભરૂચના શુકલતીર્થ ગામ ખાતે ભરાતા ભાતીગળ મેળામાં માનવ મેરામણ ઉમટ્યું, લોકોએ મેળામાં મ્હાલવાની મજા માણી

ભરૂચ તાલુકાના પૌરાણિક શુકલતીર્થ ગામ ખાતે દેવ દિવાળી નિમિત્તે ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેવ ઉઠી અગિયારસથી દેવ દિવાળી...

ભરૂચમાં શુકલતીર્થની જાત્રામાં નર્મદા નદીમાં ન્હાવા પડેલા ૩ ડૂબ્યા, ૨ ના મોત, એકની શોધખોળ ચાલુ

બનાવ અંગે સૂત્રો થકી મળેલી માહિતી પ્રમાણે ભરૂચના વેજલપુરના નિઝામવાડીના પરિવારજનો શુકલતીર્થની જાત્રામાં ગયા હતા. જ્યાં નર્મદા નદીમાં ન્હાવા જતા...

ગુજરાતમાં સૌ પ્રથમવાર કૈલાશ ગુરુકુલમ ખાતે સ્થાપિત થનાર સૌથી મોટું સ્ફટિક ચિંતામણી શિવલિંગ ભક્તોના દર્શનાર્થે મૂકવામાં આવ્યું

જેના દર્શન માત્રથી પવિત્ર થવાય તેવા પતિત પાવની માં નર્મદાના સાનિધ્યમાં ભરૂચ શહેરને આંગણે તા.19 નવેમ્બર સુધી દરરોજ બપોરના 2:30...

દેવ દિવાળી પર્વ નિમિત્તે ભરૂચના શકિતનાથ ખાતે આવેલા શ્રી BAPS સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટ મહોત્સવ ઉજવાયો

દેવ દિવાળીને દેવ દીપાવલી અથવા ત્રિપુરોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે, દેવ દિવાળી દર વર્ષે દેશભરમાં કારતક સુદ પૂનમના દિવસે...

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા શ્રી આદિનાથ જિનાલય ખાતે અને પાંજરાપોળ ખાતે શ્રી સિદ્ધાચલ શત્રુંજય પટ્ટના દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

શ્રી શેત્રુંજય મહાતીર્થ ગુજરાતના ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેર નજીક આવેલી ટેકરીઓ પર આવેલું છે. સમુદ્ર સપાટીથી તે ૫૦ મીટરની ઊંચાઇએ...