Gujarat

ભરૂચના વિવિધ મંદિરોમાં દેવ પ્રબોધિની એકાદશી નિમિત્તે તુલસીવિવાહનું આયોજન કરવામાં આવ્યું

શાસ્ત્રોમાં દર્શાવ્યાં મુજબ દેવપોઢી અગિયારસથી ભગવાન સૂતેલા હોવાથી તેમને દેવઊઠી અગિયારસના રોજ જગાડવામાં આવે છે. તેથી આ દિવસને દેવ પ્રબોધિની...

ભરૂચમાં અયોધ્યાનગર, સંતોષી માતાના મંદિર પાસે નવ સુધી યોજાનાર શ્રી શિવ મહાપુરાણની કથા નિમિત્તે પોથીયાત્રા યોજાઇ

જેના દર્શન માત્રથી પવિત્ર થવાય તેવા પતિત પાવની માં નર્મદાના સાનિધ્યમાં ભરૂચ શહેરને આંગણે તા.11 થી તા.19 નવેમ્બર સુધી દરરોજ...

અંજારથી અંબાજી ગયેલી ખાનગી લક્ઝરી બસના બ્રેક ફેઇલ થતાં સર્જાયો ત્રિપલ અકસ્માત : બસ પલટી મારી જતાં 37 લોકો ઘાયલ : 9 ની હાલત ગંભીર

copy image સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, અંજારથી અંબાજી ગયેલી ખાનગી લક્ઝરી બસના બ્રેક ફેઇલ ગંભીર અકસ્માત સર્જાયો...

અંકલેશ્વરમાં CRPFના જવાનને શેરબજારમાં રૂ. 5 લાખની ખોટ જતા પાડોશમાં જ રહેતા 8 વર્ષના બાળકનું અપહરણ કરી ખંડણી માંગી

અંકલેશ્વરમાં શેરબજારમાં થયેલા લાખોના નુકસાનને રિકવર કરવા CRPFના જવાને 8 વર્ષના બાળકનું અપહરણ કરી 5 લાખની ખંડણી માંગવાનો ચોંકાવનારો મામલો...

વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા “કાર્યકર સંમેલન” યોજાયું, મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા

વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શિલ્પી હોટલના પ્રાંગણમાં ભરૂચ જિલ્લા પ્રમુખની હાજરીમાં કાર્યકર સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગી...

જખમાં પાણી અને ગટર લાઇન તથા અન્ય ગ્રામીણ વ્યવસ્થાની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી

પ્રતિ શ્રી જખૌ ગામ પંચતિથી 300 વર્ષ જૂનું દેરાસર છે એવી જ રીતે કચ્છના રાષ્ટ્રીય સંત ઓધવરામજી મહરાજનો જન્મ સ્થળ...

રાજકોટના છાપરા ગામે ધો.11ના વિદ્યાર્થીએ આપઘાત કર્યાના ગુનામાં શાળાના આચાર્યની ધરપકડ : બે શિક્ષિકા ફરાર

copy image  રાજકોટના છાપરા ગામે ધો.11ના વિદ્યાર્થીએ આપઘાત કર્યાના ગુનામાં મોટાવડા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યની અટક કરવામાં આવેલ...

જામનગર રાજકોટ હાઈવે અજાણ્યા વાહન ચાલકે 48 વર્ષીય આધેડને હડફેટમાં આધેડ ઘાયલ

copy image જામનગર રાજકોટ હાઈવે અજાણ્યા વાહન ચાલકે 48 વર્ષીય આધેડને હડફેટમાં લઈ ઇજાઓ પહોંચાડી હતી. જે મામલે પોલીસ મથકે...

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના “બચ્ચોં કા ઘર” મદ્રસા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ભરૂચ જિલ્લાના આમોદમાં આવેલા "બચ્ચો કા ઘર" મદ્રસા સ્કૂલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સંસ્થાના ટ્રસ્ટીઓ સહિત શિક્ષકોએ વૃક્ષારોપણ કર્યું હતું....

ભરૂચમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, મુકિતનગર શક્તિપીઠ રજત જયંતિ વર્ષ નિમિત્તે આગામી શનિવારે ૨૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવશે

ભરૂચમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, મુકિતનગર શક્તિપીઠ રજત જયંતિ વર્ષ નિમિત્તે આગામી તા.૧૬ ને શનિવારના રોજ ૨૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું...