ભરૂચમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, મુકિતનગર શક્તિપીઠ રજત જયંતિ વર્ષ નિમિત્તે આગામી શનિવારે ૨૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવશે
ભરૂચમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, મુકિતનગર શક્તિપીઠ રજત જયંતિ વર્ષ નિમિત્તે આગામી તા.૧૬ ને શનિવારના રોજ ૨૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું...