Gujarat

ગૌતમ અદાણીએ બિહારમાં ₹150 કરોડની ગ્રામીણ દ્રષ્ટિ સંભાળ પહેલ શરૂ કરી

મસ્તીચક (બિહાર), ૧૭ મે ૨૦૨૬: અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ આજે ​​૧૫૦ કરોડ રૂપિયાના સીમાચિહ્નરૂપ દ્રષ્ટિ સંભાળ પહેલ માટે...

20000 મેટ્રિક ટન LPG ભરેલું વિશાળ જહાજ કચ્છના કંડલાના દીનદયાલ પોર્ટ પર પહોંચ્યું

copy image વૈશ્વિક સ્તરે વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને દરિયાઈ સુરક્ષાના ગંભીર જોખમો વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. દુનિયાના...

રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓના આપઘાતને ‘તંત્ર દ્વારા હત્યા’ ગણાવી

copy image કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નીટ-યુજી પરીક્ષા વિવાદ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય શિક્ષણ...

ભાજપના ઈશારે પોલીસ તંત્રનો દુરુપયોગ બંધ કરો, નહીં તો કાયદેસર કાર્યવાહી અનિવાર્ય.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે...

આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના નાગરિકોએ હજુ પણ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે

ગુજરાતમાં ઉનાળો તેના અંતિમ તબક્કામાં હોવા છતાં કાળજાળ ગરમીનો પ્રકોપ યથાવત્ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમી અને આગામી ચોમાસાને...

પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹3 નો વધારો

copy image મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. દેશભરમાં, પેટ્રોલ...

દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરનું ‘હાજી અલી’ નામનું માલવાહક જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું

copy image દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરનું ‘હાજી અલી’ નામનું માલવાહક જહાજ ઓમાનના લિમાહ નજીકના દરિયામાં ડૂબી ગયુ હતું. સૂત્રો દ્વારા...

હીટવેવથી હારવાનું નથી, લડવાનું છે: રેડ એલર્ટમાં કેવી રીતે રાખશો કાળજી ?

copy image ગુજરાતમાં ઉનાળા દરમિયાન વધતા જતા તાપમાન અને હીટવેવ એટલે કે, લૂની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર...

PMની અપીલ બાદ એક્શન: ગુજરાત સહિત 5 રાજ્યોમાં સરકારી કાફલામાં કાપ, હર્ષ સંઘવીનો પ્રવાસ રદ

મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ અને ઊભા થઈ રહેલા ઊર્જા સંકટ વચ્ચે મોદીએ દેશવાસીઓને ઈંધણ બચત માટે અપીલ કરી હતી. હવે...

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈએ પણ પાળી મોદી સાહેબની શીખ – કાફલો ટૂંકાવીને માત્ર 2 કારમાં પહોંચ્યા રાજુલા, આરોગ્ય મંદિરનું કર્યું લોકાર્પણ”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તરત અમલમાં મૂકી દીધો. આજે અમરેલી જિલ્લાના રાજુલા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું...