“સ્વચ્છતા ત્યાં પ્રભુતા” ના સૂત્રને સાર્થક કરવા ગુજરાત રાજ્યના તમામ ગ્રામ્ય/શહેરી વિસ્તારના તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા જન અભિયાન હાથ ધરાયું
તા.૨૨, જાન્યુઆરી,૨૦૨૪ ના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આયોજિત થઇ રહ્યો છે તે...