Gujarat

લોકસભા મધ્યસ્થ કાર્યાલયનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું

વર્ષ 2024ની લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો સક્રિય થયા છે અને પોતપોતાની રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે.ત્યારે ચુંટણીના બ્યુગલ...

ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા અયોધ્યા ખાતે ભંડારા ભોજન પ્રસાદનું આયોજન

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા અયોધ્યા ખાતે  મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત ભગવતજીવન દાસજી, પાર્ષદ જાદવજી ભગત, પુરાણી બાલકૃષ્ણ દાસજી, કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી વિગેરે સંતોની  પ્રેરણા અને માર્ગદર્શન અંતર્ગત ભંડારા ભોજન પ્રસાદ શરૂ કરવામાં આવેલ છે. જેમાં સાધુ સંતો અને ભકતોએ  હજારોની સંખ્યામાં આ ભોજન પ્રસાદનો લાભ  પ્રાપ્ત...

22 જાન્યુઆરીના સુવર્ણ દિવસે શ્રી રામ આયોધ્યામાં સિંહાસન પર બિરાજમાન થયા

copy image 22 જાન્યુઆરીના સુવર્ણ દિવસે શ્રી રામ આયોધ્યામાં સિંહાસન પર બિરાજમાન થયા છે. ત્યારે, આ દિવસ ઈતિહાસમાં સુવર્ણ કલમથી...

અગ્નિવીર વાયુ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનનો પ્રારંભ  

ભારતીય વાયુ સેના દ્વારા અગ્નિવીરવાયુ બનવા માટે ૦૨ જાન્યુઆરી,૨૦૦૪ થી ૦૨ જુલાઇ,૨૦૦૭ ( બંને તારીખો સહિત) વચ્ચે જન્મેલા લાયક અવિવાહિત પુરુષ...

પત્રકારત્વમાં NETની પરીક્ષા પાસ કરી ભુજના ધૈર્ય ગજરાએ કચ્છનું ગૌરવ વધાર્યું

copy image ભુજના એક યુવાનની સિદ્ધિએ કચ્છને ગૌરવ હાંસિલ કરાવ્યુ છે. અંત્યત કઠીન ગણાતી નેટની પરીક્ષા પાસ કરી અને આસિસટેન્ટ...

ચેન્નઈ ખાતેથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં પ્રસારભારતીના 12 એફએમની ક્ષમતા વધારી શુભારંભ કરાયો

આજે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ચેન્નઈ ખાતેથી દેશમાં પ્રસારભારતીના 12 એફએમની ક્ષમતા વધારી તેનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં ભુજ...

હરણી તળાવમાં સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં કેટલાક માસૂમોએ જીવ ગુમાવ્યા

 જાણવા મળી રહ્યું છે કે વડોદરા ખાતે આવેલ હરણી તળાવમાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં કેટલાક માસૂમોએ જીવ ખોવાનો વારો...

રાજકોટમાં રસ્તો ઓળંગી રહ્યા યુવકને એક્ટિવાના ચાલકે અડફેટમાં લેતા યુવક ઘાયલ

copy image રાજકોટમાં રસ્તો ઓળંગી રહ્યા યુવકને એક્ટિવાના ચાલકે અડફેટમાં લેતા યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે અંગે પોલીસ મથકે...

આગામી 22 જાન્યુયારીના રોજ શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તમામ સરકારી કચેરીઓની કામગીરી અડધા દિવસ પૂરતી બંધ

સમગ્ર રાજ્ય તથા દેશમાાં તારીખ ૨૨/૦૧/૨૦૨૪ના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી થનાર છે. રાજ્યના તમામ લોકો આ...

મુન્દ્રા સોપારી પ્રકરણના મુખ્ય સુત્રધાર આરોપી પંકજ કરશન ઠક્ક૨ તથા સહ આરોપી દેવેન્દ્રકુમાર ઠાકુરના જામીન રદ ક૨તી નામદાર ગુજરાત હાઇકોર્ટ

copy image મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુના રજી નંબર-૧૧૨૦૫૦૩૨૨૩૧૪૧૪ ઈ.પી.કો કલમ-૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦(બી),૨૦૧,૧૧૪ મુજબનો ગુનાના કામે ન્યાયીક અને તટસ્થ તપાસ થવા...