Gujarat

રાજ્યની નગરપાલિકાઓને નગર સુખાકારીના અને જનસુખાકારીના વિકાસ કામોના પેરામિટર્સના આધારે સ્ટાર રેન્કીંગ અપાશે:- મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને રાજ્યની ૬ રિજીયોનલ મ્યૂનિસીપલ કમિશનરો અને શહેરી વિકાસ વિભાગની સમીક્ષા બેઠક યોજાઇ સુઆયોજિત-ગતિશીલ-પારદર્શી વિકાસ કામો માટે મુખ્યમંત્રીશ્રીએ...

તુલસીધામ એવા મીઠાપુર ગામમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ

બાવળા: ગુરુપૂર્ણિમા એટલે ગુરુજીનો મહિમા કરવાનો દિવસ ગુરુજીનો ઋણ અદા કરવાનો દિવસ ગુરુની ચરણ વંદના કરવાનો પર્વ એટલે ગુરુપૂર્ણિમા આપણા...

રાષ્ટ્રીય આત્મહત્યા અટકાવવા યોજનાનો અમલ કરી ભારત ૩૯મો દેશ બનશે

આત્મહત્યા અટકાવવા માટે રાષ્ટ્રીય આત્મહત્યા અટકાવવા યોજનાના અમલ સંદર્ભે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં રાષ્ટ્રીય...

ગઢડા ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે પ્રવેશ – ૨૦૨૧ અન્વયે તા:૦૨/૦૮/૨૦૨૧ સુધી પ્રવેશ ફોર્મ ઓન લાઇન ભરી શકશે

ગઢડા ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ઔદ્યોગિક તાલીમ સંસ્થા – ગઢડા ખાતે ઓગસ્ટ – ૨૦૨૧ મા...

બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકો માટે એલ&ટી કન્સ્ટ્રકશન સ્કીલ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ અમદાવાદ ખાતેના એકમ માટે ડિજીટલ માધ્યમથી રોજગાર ભરતીમેળો યોજાશે

યુવા શક્તિ સપ્તાહની ઉજવણી નિમિતે બોટાદ જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો શ્રેષ્ટતમ અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર તા.૨૬/૦૭/૨૦૨૧...

રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગો સોમવાર-તારીખ 26 જુલાઈ 2021 થી શરૂ થશે

રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગોની શાળાઓમાં આગામી તારીખ 26 જુલાઈ 2021- સોમવારથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ...

કોરોના મહામારીને ધ્યાને લઈ ભાવનગર શહેરમાં ઈદની સાદગી પુર્ણ રીતે ઉજવણી કરવામાં આવી

ભાવનગર તા . ૨૧ ઈસ્લામી ઝલહજ મહિનાની ૧૦ મી તારીખે સમગ્ર વિશ્વના મુસ્લીમ બિરાદરો ઇદ ઉલ - ઈઝહા ( બકરી...

માનવ ગરીમા યોજનામાં કુલ –૨૮ પ્રકારના વ્યવસાય માટે સાધન-ટૂલ કિટ્સ માટે ૩૧મી જુલાઇ-૨૦૨૧ સુધી ઓનલાઇન અરજી કરવી

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનું મુખ્ય કાર્ય સમાજના પછાત વર્ગોના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ દ્વારા વિકાસને કેન્દ્રમાં રાખી...

રૂ.૧૪ કરોડના ખર્ચે બનનાર વીરબાળભૂમિ પ્રોજેકટ નવેમ્બર ૨૧ સુધી પૂર્ણ કરવા સૂચના

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેકટ વીરબાળભૂમિના અમલીકરણ માટે રાજયમંત્રી વાસણભાઇ આહિરે આજરોજ સ્થળની જાત મુલાકાત લઇ સમીક્ષા બેઠક યોજી હતી....

દાહોદ જિલ્લામાં ‘નાનું કુંટુંબ, સુખી કુંટુંબ’ સૂત્રને કેન્દ્રમાં રાખી યોજાઇ રહ્યાં છે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો

વિશ્વમાં વસ્તીની સ્થિરતા લાવવા અને આ અંગે જનતામાં જાગૃતિ લાવવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા પ્રતિવર્ષ "વિશ્વ વસ્તી...