Gujarat

મોટીવિરાણી ગામે બાલ મંદિર ખાતે ગામ વિકાસ મંડળ નો નવી કારોબારી ની રચના કરવામાં આવી હતી

નખત્રાણા તાલુકાના મોટીવિરાણી ગામે ગામ વિકાસ મંડળ ની રચના કરવામાં આવી જેમાં પ્રેમુખ તરીકે ભરતભાઈ સોમજીયાણી , ની વરણી કરાઈ...

મોટીવિરાણી ખાતે આવેલા શીતલા માતાજીના મંદિરે દર્શન કરવા માટે બહેનો મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી

નખત્રાણા તાલુકાના  મોટીવિરાણી ખાતે આવેલા શીતલા માતાજીના મંદિરે જુના વસ ખાતે આજે સવારે થી સાતમ ના ઉજવણી કરાઈ  ત્યાં મંદિરે...

આતંકવાદ તાલિબાન મુર્દાબાદ ના નારા લાગ્યા

અમદાવાદ:સરખેજમાં તાલિબાન મુર્દાબાદ, આતંકવાદ મુર્દાબાદ ના લાગ્યા નારા લઘુમતી કોમના લોકોએ લગાવ્યા નારા અફઘાનિસ્તાન ઉપર તાલિબાને કરેલા કૃત્યોનો વિરોધ કરતી...

વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરનાર ની લાસ નિકોલ પોલીસ સ્ટેશનમાં

અમદાવાદ:નીકોલ પોલીસ સ્ટેશન લાશ લઈ ને પહોંચ્યા લોકો  વ્યાજખોર ના ત્રાસ થી આત્મહત્યા કરી હોવાનો દાવો જ્યાં સુધી વ્યાજખોરો ને...

બોટાદ જિલ્લાના તુરખા ગામ ખાતે “નલ સે જલ” કાર્યક્રમનું ખાતમુહૂર્ત ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું

માહિતી બ્યુરો, બોટાદઃ                 આજ રોજ બોટાદ જિલ્લાના તુરખા ગામ ખાતે ‘નલ સે જલ’ કાર્યક્રમનું ખાતમુહૂર્ત ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલના હસ્તે...

પાટણ જિલ્લા ના રાધનપુર તાલુકાના સાતુન ગામની સીમમાં થી પસાર થતી નાની પીપળી ડીસ્ટ્રીક કેનાલમાં ભ્રસ્ત્રચરનું ગાબડું..

પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર પંથકમાં નર્મદા કેનાલના કામમાં આચરવામાં આવેલ વ્યાપક ભ્રષ્ટાચાર ને લઈને કેનાલમાં પાણી છોડવામાં આવે ત્યારે ઠેર...

અમરેલી જિલ્લાનારાજુલા શહેરમા રહેતા એક રિક્ષાચાલકે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું

રાજુલા શહેરમા ખેતાગાળા વિસ્તાર નજીક રહેતા અને રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા મુસ્લિમ ઘાંચી સમાજના દાઉદભાઈ ટપુભાઈ મેતર જેવો પોતાની...

સહસ્ર કળશ મહાઅભિષેક ઉત્સવનો આરતી, શણગાર, પૂજન-અર્ચન, ભવ્ય જળયાત્રાથી થયો મંગળ પ્રારંભ

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા તા.૨૭ ઓગસ્ટ ૨૦૨૧ને શુક્રવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા)ની...

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકા નાં નાવડા ગામના નગર શેઠ પ્રેમજીભાઈ મોણપરાની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું.

નાવડા ગામના વતની નગર શેઠ અને અનેક સેવાકિય કામગીરીમાં પ્રવૃત્ત એવા પ્રેમજીભાઈ મોણપરા ખુબ લાંબા આયુષ્ય બાદ સ્વર્ગ સિર્ધાયા છે...

ભાવનગર જિલ્લાનાં ઇંગ્લીશ દારૂનાં કુલ-૦૯ જેટલાં ગુન્હાઓમાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ....