Gujarat

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા આઈ.સી. ડી.એસ ઘટકમાં કિશોરીઓ અને સગર્ભાઓ માટે ઇનોવેટીવ પાઈલોટ પ્રોજેક્ટ અમલી બનાવાયો

સુરેન્‍દ્રનગરઃ- સુરેન્દ્રનગર આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસરશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા ધ્રાંગધ્રા ઘટક-૨માં ઇનોવેટીવ પાઈલોટ પ્રોજેક્ટ અંતર્ગત કિચન...

ગુજરાત કૅન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ – “રણમાં મીઠી વિરડી”GCRIના તબીબોએ દર્દીના જડબામાંથી દોઢ કિલોની જમ્બો ગાંઠ કાઢી

રાજસ્થાનના ગરીબ દર્દી ભોજરાજ મીણાને ગુજરાત કૅન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં નવજીવન પ્રાપ્ત થયું. સતત ૧૧ કલાક ચાલેલા ઑપરેશન પછી ૪૦...

રાજ્ય સરકારની હકારાત્મક અને પરિણામલક્ષી કામગીરીને પરિણામે રાજ્યમાં કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો

રાજ્ય સરકારની હકારાત્મક અને પરિણામલક્ષી કામગીરીને પરિણામે રાજ્યમાં કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો - મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી,નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ...

જે.એલ.ઇ.એસ.જી. અંતર્ગત કાર્યરત ગૃપોને સહાય માટે આર.ડી.સી. બેંક અને ડી.આર.ડી.એ. વચ્ચે એમ.ઓ.યુ. કરાયા. રૂા. ૬ કરોડ ૫૦ લાખની વગર વ્યાજની લોન ઉપલબ્ધ કરાવાશે.

રાજકોટ તા.૫ જાન્યુઆરી : મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે તાજેતરમાં રાજકોટ જિલ્લાની રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ (RDC) અને જિલ્લા ગ્રામ વિકાસ...

બ્લડ બેંકમાં ૨૧૫ દાતા દ્વારા પ્લાઝમાનું દાન કરાતાં જિલ્લાકક્ષાની કોવિડ હોસ્પિટલમાં પ્લાઝમાં થેરાપીથી ૩૯૦ કોરોનાના દર્દીઓએ લીધી હતી સારવાર

જામનગર તા.૬ જાન્યુઆરી, જી.જી.હોસ્પિટલની જિલ્લા કક્ષાની કોવિડ હોસ્પિટલમાં મેડિસિન વિભાગ દ્વારા પ્લાઝમાં થેરાપીથી ૩૯૦ દર્દીઓને સારવાર અપાઈ હતી. પ્લાઝમાં થેરાપીથી...

જયોતિગ્રામ યોજના પછીની સૌથી મોટી ઐતિહાસિક યોજના ” કિસાન સૂર્યોદય યોજના :ખેડૂતો માટે દિવસે કામ રાત્રે વિશ્રામને સાકાર કરશે – મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

જયોતિગ્રામ યોજના પછીની સૌથી મોટી ઐતિહાસિક યોજના " કિસાન સૂર્યોદય યોજના :ખેડૂતો માટે દિવસે કામ રાત્રે વિશ્રામને સાકાર કરશે -...

બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખાતે કોરોનાં વાયરસ વેક્સિન અંગે મોકડ્રીલ યોજાઇ

સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના વેક્સિન માટે દરેક જિલ્લામાં વેક્સિન મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે. ત્યારે બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખાતે કોરોના...

બોટાદ શહેર યુવા મોરચા ભાજપ ની બેઠક નુ આયોજન કરવામાં આવ્યું

શ્રી C.R.PATIL સાહેબ શ્રી સુચના થી તા.૦૪/૦૧/૨૦૨૧ ના રોજ બોટાદ શહેરમાં બોટાદ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે બોટાદ શહેર યુવા મોરચા...

ધોરણ-9માં અભ્યાસ કરતી વિદ્યાર્થી તેના કલાસમાં ભણતા સગીર સાથે ફરાર

વડોદરામાં ધોરણ-9માં અભ્યાસ કરતા બન્ને સગીરો ઘર છોડી નાસી ગયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બનાવને લઈ કુંટુબીજનોએ પોલીસ...