ઔધોગિક એકમો/ઠેકેદારોએ મજૂરો માટે પાણી, વિજળી, રહેણાંક અને શૌચાલય તેમજ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી પડશેઃ જાહેરનામું જારી કરાયું
તાજેતરમાં રાજયમાં બાંધકામ હેઠળના ઈમારતમાં મહિલા મજુરો ઉપર બળાત્કારના બનાવ બનેલા છે. જે ગુન્હાની તપાસ દરમ્યાન જાણવા મળેલ છે કે...