Gujarat

ભાવનગરનું વધુ એક સફળ ઓપરેશન ખારસી, તરસમીયા રોડ ઉપરથી ડીગ્રી વગર દવાખાનુ ખોલી બેઠેલ બોગસ ડોકટરને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.

એસ.ઓ.જી. ભાવનગરનું વધુ એક સફળ ઓપરેશન ખારસી, તરસમીયા રોડ ઉપરથી ડીગ્રી વગર દવાખાનુ ખોલી બેઠેલ બોગસ ડોકટરને ઝડપી લેતી ભાવનગર...

તમામ તાલુકા દીઠ સ્થાનિક તરવૈયાઓની એક સમક્ષ ટીમ બનાવવા માંગ

યુવા આગેવાન અજય શિયાળ દ્વારા જિલ્લા કલેકટર ને પત્ર લખી રજૂઆત કરવામાં આવી અમરેલી જિલ્લામાં ચોમાસામાં અતિભારે વરસાદ પડયો છે...

મહુવામાં પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન ચોરાઉ વાહન સાથે ૨ ઇસમો પકડાયા

મળતી માહિતી મુજબ/ ભાવનગર LCB સ્ટાફનાં માણસો મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સામેના અનડીટેકટ ગુન્હાઓની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.સંયુકત બાતમીના...

પાન-મસાલાના શોખીનોને ઝાટકો: અમવાદમાં ફરી કોરોનાએ માથું ઉંચકતા આ વિસ્તારમાં આજથી ગલ્લા બંધ

અમદાવાદ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનને વિવિધ વિસ્તારોમાં કોરોનાના કેસો વધતા આજે બોપલમાં સપાટો બોલાવ્યો હતો. એએમસીએ બોપલમાં પાનના ગલ્લાઓ બંધ કરાવી દીધા...

રાજકોટમાં બેડી ચોકડી નજીક લૂંટના ઇરાદે ઈજનેર યુવકને છરી ઘા મરાયા

રાજકોટમાં બેડી ચોકડી પાસે રાત્રીના લૂંટના ઇરાદે ૩ ઇસમોએ નોકરી પરથી પરત ફરી રહેલા બે ઈજનેર યુવકના બાઇકને રોકી વાહનમાં...

રાજકોટના ભગવતીપરામાં ગટરની અંદર પડી જતાં યુવાનનું સારવાર અર્થે મોત

રાજકોટ/ શહરેમાં આઠ દિવસ પૂર્વે ભાગવતીપરા નજીક ભૂગર્ભ ગટરની સફાઈ કરતા સમયે ૩ સફાઈ કામદાર ગટરમાં ગરક થઈ ગયા હતા....

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મારુતિ ધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના જન્મદિવસ નિમિત્તે મૂર્તિનુ અનાવરણ કરવામાં આવ્યુ હતુ.

રાજુલા તાલુકાના મારુતિ ધામ ખાતે રાજ્ય સેવા સપ્તાહ અંતર્ગત મારુતિ ધામ ખાતે ભારતમાતા અને સ્વામી વિવેકાનંદજી ના મૂર્તિ સ્થાપિત કરવામાં...