Gujarat

સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભુજ સરદાર વલ્લભભાઇ પટેલ સર્કલ ખાતે કચ્છ જિલ્લા દ્વારા “રાષ્ટ્રીય બજરંગદલ” કાર્યક્રમ યોજાયો હતો….

સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભુજ સરદાર વલ્લભભાઇ પટેલ સર્કલ ખાતે કચ્છ જિલ્લા દ્વારા "રાષ્ટ્રીય બજરંગદલ" કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે...

સ્ટેચું ઓફ ઉનિટી નવેમ્બરથી ખુલશે, અડ્વાન્સ બૂકિંગ 500ને પાર

કોરોનાના માહમારીને ધ્યાનમાં રાખીને છેલ્લા કેટલાક માસથી પ્રવાસીઓ માટે બંધ રાખવામા આવ્યું હતું. હાલમાં કોરોનાના કેસમાં થયેલા ઘટાડાના કારણે દિવાળીની...

કચ્છમાં કોરોનાના માત્ર 9 કેસ ; ભુજ શહેરમાં 5 પોઝિટિવ, સારવાર હેઠળ 18 ઘટીને 237 દર્દી

કચ્છમાં શુક્રવારે કોરોનાના માત્ર 9 કેસ નોંધાયા છે. પરંતુ, શહેરોના 6 દર્દીમાંથી ભુજ શહેરના 5 અને ગાંધીધામનો 1 કેસ છે....

પોલીસ ફ્લેગ ડે ની ઉજવણીના ભાગરૂપે પોલીસ શહીદોના યોગદાનને ઉજાગર કરતા કાર્યક્રમનુ આયોજન કરતી બોટાદ જીલ્લા પોલીસ

પોલીસ ફ્લેગ ડે ની ઉજવણી નિમિત્તે બોટાદ જિલ્લાનાં શહીદ વિર સ્વ. શ્રી અશ્વિનભાઈ નરશીભાઈ સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ, એલ.સી.બી. શાખાનાઓએ ગત...

ફાયર આર્મ્સ રિવોલ્વર(અગ્નિશસ્ત્ર) ફાયર આર્મ્સ સાથે એક ઇસમને સેથળી ગામેથી ઝડપી પાડતી બોટાદ એસ.ઓ.જી.

બોટાદ જિલ્લામાં આગામી વિધાનસભાની પેટા ચુંટણી હોય જેને અનુલક્ષીને બોટાદ જિલ્લા વિસ્તારોમાં તકેદારીના ભાગરૂપે ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી અશોક કુમાર સાહેબ...

ભુજ નગરપાલિકા દ્વારા અખંડ ભારતના ઘડવૈયા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજ્યંતી નિમિતે હારારોપણ

ભુજ નગરપાલિકા દ્વારા અખંડ ભારતના ઘડવૈયા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજ્યંતી નિમિતે હારારોપણ કરવામાં આવ્યું. ભુજ નગરપાલિકા દ્વારા અખંડ ભારતના...

શાહે જીલાન યુવક મંડળ દ્વારા ઈદ એ મિલાદુન્ન્બી પ્રસંગે ભુજના સંજોગ નગરના ખ્વાજા ચોક ખાતે સાદગીથી ઉજવણી કરાઇ

કોરોના મહામારીના કારણે હાલ કચ્છમાં કોઈ તહેવાર ઉજવવાની મનાઈ ફરવામાં આવી હતી ત્યારે દશેરાની જેમ ઈદમાં પણ જુલૂસ કાઠ્યા વગર...

ભચાઉ તાલુકામાં વાગડિયા કાંટા ચોવીસી રબારી સમાજના 100 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલા માંડયા

ભચાઉ શહેર અને તાલુકાના વિવિધ ગામોમાં માલધારી કેવા તા વાગડિયા કાંટા ચોવીસી રબારી સમાજના 100 યુવાનો અને યુવતીઓ લગ્નગ્રંથિથી જોડાયા...

શેરપુર (વડલી)ની સગીર પ્રેમીકાએ પ્રેમીને ભાગી જવાની ના પાડતા પ્રેમીએ કરી હત્યા

પાટણ તાલુકાના શેરપુરા વડલી ગામે બે વર્ષ અગાઉ છરીના ઘા મારીને પ્રેમિકાની દેહશત હત્યા કરનાર યુવક સામેનો કેસ ગુરુવારે એડિશનલ...

જિલ્લાના 49 ગામોમાં અનુસૂચિત જાતિના લોકો માટે સ્મશાનની યોગ્ય વ્યવસ્થા નથી,

પાટણ જિલ્લા કેટલાક ગામોમાં SC-ST સ્મશાનની જમીન અથવા સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી મૃતક સ્વજનોની અંતિમવિધિ કરવામાં અનેક મુશ્કેલીઓ પડતી હોવાથી...