Gujarat

ગણેશનગરમાં 9500ના દારૂ સાથે વ્યક્તિની ધરપકડ

ગુજરાતમાં જ્યારે સંપૂર્ણપણે દારૂબંદી છે ત્યારે કેટલાક લોકો વિદેશી દારૂનો ધંધો મોટા પાયે કરે છે. ત્યારે કચ્છના ગાંધીધામ ખાતે સૂત્રો...

માનસિક રોગથી પીડાતા દર્દીઓની નવી પહેલ, આ વર્ષે 30 હજાર જેટલા દિવડાઓ બનાવશે

જીવનમાં થતી ઊચ-નીચને લઈને લોકો માનસિક તથા શારીરિક રીતે પીડાતા હોય છે. તેમની આ પીડાને પ્રેમ, હૂંફ કે સદભાવનાથી દૂર...

હિન્દુ યુવા સંગઠન ભુજ દ્વારા આયોજિત, હિન્દુનવરાત્રી મહોત્સવ ૨૦૨૦

કચ્છની ધણીયાણી એવી માં આશાપુરા અને માં પાવાગઢવાળીના મંદિરો કોરોનાના કારણે બંધ રાખવામા આવ્યા છે. ભક્તો બારેથી માતાજીના આશીર્વાદ લઈને...

મિરજાપરની યુવતીને લગ્ન કરવા ધમકી આપનાર ભુજના શખ્સ સામે ફરિયાદ, એટ્રોસીટીનો કેસ

સોશિયલ મીડિયા ક્રાઇમ હોમ... ભુજ નજીકના મિરજાપર ગામે રહેતી યુવતી સાથે સોશિયલ મિડીયા પર મિત્રતા કરી પોતે પરણિત હોવા છતાં...

વિરમગામ પાલિકાના સી.ઓ. વિરુદ્ધ અનુ.જાતિના આગેવાનો સાથે ભેદભાવ કરવા અંગે કાર્યવાહી કરવા માંગ

વિરમગામ નગરપાલિકામાં નવનિયુક્ત ચીફ ઓફિસરની શુભેચ્છા મુલાકાતે ગયેલા દલિત અધિકાર મંચના આગેવાનો સાથે જાતિગત ભેદભાવના કથિત આક્ષેપ કિરીટભાઈ રાઠોડ, સામાજિક...

ESICએ કહ્યું-જેમણે કોરોના દરમ્યાન નોકરી ગુમાવી છે તેને 50% પગારએ 3 માસ સુધી આપવામાં આવશે

કોરોનાકાળમાં કેટલાક લોકોએ નોકરી ગુમાવી છે તો કેટલાક લોકોના ધંધા બંધ થઈ ગ્યાં છે. આવી પરિસ્થિતિએ લોકો જીવન ટુંકાવે છે...

be a good peson…! ધોળા દિવસનો શુભ આરંભ સારા વિચાર સાથે…

આકાશને જોવાથી સપના સાકાર નથી થતાં, મહેનત કરવી પડે છે. માત્ર આકાશ જોવાથી જો સપના સાકાર થતાં હોય તો દુનિયાની...

માતાના મઢમાં માં આશાપુરના નોરતા પ્રસંગે ધૂમ-ધામ વગર ઘટ-વિધિથી સ્થાપના

કોરોનાએ કપરી દશા બતાવી પરંતુ ભકતોમાં ભક્તિ હોવાથી યાત્રાધામના પૂજારીઓએ માં આશાપુરા તથા અનેક મંદિરોના દર્શન લિવ કરવામાં આવશે તેમજ...

પહેલા નોરતે માં ખોડલના લોકો દર્શન, ભક્તોએ લીધા આશીર્વાદ, 100 જેટલા ભક્તોને ધજા ચડાવાની છૂટ…

....જયમાં ખોડલ... આજથી નવરાત્રિ ચાલુ થઈ ગ્યાં છે. ત્યારે આશાપુરા મંદિર તથા પાવાગઢમાં મંદિરોમાં ભક્તો માટે દર્શન બંધ છે. ત્યારે...

અહમદાવાદના RTO એજન્ટને લઈને ફરી ખૂલશો, COT ટીમની સરપ્રાઇજ વિજિટ…

ગુજરાતમાં તમામ મોટર વાહન કચેરીઓમાં એજન્ટ પ્રથાની બંદીને દૂર કરવા કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ દ્વારા સમયાંતરે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવે છે....