Gujarat

કચ્છમાં તીવ્ર ગરમી વચ્ચે તથા સામાન્ય ચૂંટણી દરમિયાન આરોગ્ય વિભાગ સજ્જ – હીટવેવ સામે વ્યાપક તૈયારી

કચ્છમાં તીવ્ર ગરમી વચ્ચે તથા સામાન્ય ચૂંટણી દરમિયાન આરોગ્ય વિભાગ સજ્જ – હીટવેવ સામે વ્યાપક તૈયારી કચ્છ જિલ્લામાં હાલ ચાલી રહેલી તીવ્ર...

ભાજપ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી કચ્છના પ્રવાસે : લોકોમાં અભૂતપૂર્વ ઉમળકો

કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દરેક મોરચે સક્રિય પ્રચારમાં અગ્રેસર રહી છે. કચ્છમાં સૌનો સાથ, સૌનો વિકાસ અને...

ગ્રામ વિકાસના કાર્યો માટે સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોને ભાડા-ભથ્થા ચૂકવાશે :અમિત ચાવડા

રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય શ્રી અમિતભાઈ ચાવડાએ પ્રેસ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે,ગુજરાતમાં...

દુબઈથી મુંદરા આવતાં જહાજ પર ઈરાનનો હુમલો

copy image યુદ્ધથી ઊર્જા સંકટે સર્જેલા ઉચાટ વચ્ચે ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ જવાનોએ બુધવારે હોર્મુઝમાં ફરી ભારત આવતાં એક સહિત...

સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશવા પર પ્રતિબંધ

જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી, કચ્‍છ-ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્‍તાર જેવા કે જિલ્‍લા કલેક્ટર કચેરી, જિલ્‍લા ન્‍યાયાલયની કચેરી, જિલ્‍લા પંચાયત કચેરી, બહુમાળી ભવનમાં આવેલી સરકારી કચેરીઓ, ગાંધીધામ મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન...

કચ્‍છ જિલ્‍લામાં ૫મી મે સુધી હથિયારબંધી જાહેર કરાઈ

કચ્છ જિલ્લામાં યોજાનારા ધાર્મિક તહેવારો/મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા...

મતગણતરી મથક અને તેની ૨૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં

આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લામાં તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ...

જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવા સદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ધરણા,  પ્રતિક ધરણા, ભૂખ હડતાલ કે ઉપવાસ પર બેસવા પર મનાઇ

કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન...

જિલ્‍લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ

કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા...

ગુજરાતની જનતા ભાજપ પર ફરી પ્રેમ રૂપી મત વરસાવી ભગવો લહેરાવશે: ડૉ. પ્રશાંત કોરાટ

ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી ડૉ. પ્રશાંત કોરાટે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ભરૂચ ખાતેથી જીતનો મક્કમ આશાવાદ વ્યક્ત કર્યો છે....