Gujarat

કોરોના ગુજરાત LIVE:15948 એક્ટિવ કેસમાંથી 94 વેન્ટિલેટર પર અને 15854 દર્દીની હાલત સ્થિર

રાજ્યમાં સતત બીજા દિવસે 1300થી વધુ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1305 કેસ નોંધાયા છે અને...

દામનગર ના મૂળિયાપાટ ગરીબ શ્રમિક પરિવાર નું મકાન અતિવૃષ્ટિ થી ધરાશય સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન પ્રવીણભાઈ પરમારે સ્થળ મુલાકાત બાદ શક્ય તે મદદ ની ખાત્રી આપી

દામનગર ના મૂળિયાપાટ ગામે અતિવૃષ્ટિ કાચું મકાન પડ્યું સતત એકમાસ થી વર્ષા બાદ વરાપ નીકળતા જીર્ણ કાચા મકાનો માં તિરાડો...

અમરેલીના ચકચારી રેશનીંગ અનાજ કૌભાંડની કડક તપાસ કરવા લોકમાંગ

સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ અમરેલી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચારી બનેલ રેશનીંગ કૌભાંડની તપાસનું પ્રકરણ ભીનું સંકેલી લેવાયાની વાત...

રાજકોટ હવે સૌરાષ્ટ્રનું ‘વુહાન’ બને તેવા સંકેતોથી તંત્ર દોડતું થયું

ગઈકાલે રાજકોટ આવેલા ડો. રવિએ પુરો દિવસ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. અગાઉ તેઓ મુખ્યમંત્રી સાથે રાજકોટ આવી ગયા હતા તેની...

રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીના સંયુકત સચિવ જે.પી. મોઢાનનો કોરોના રીપોર્ટ પોઝીટીવ

કોરોનાએ દિગ્જજ કલાકારોથી લઇ મહાનુભવોને પણ પોતાના પંજામાં લઇ લીધા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીના સંયુકત સચીવનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો...

સચિવાલયના તમામ કર્મચારીઓ અને અધિકારીઓના એન્ટીજન ટેસ્ટ આવતીકાલથી શરૂ

સચિવાલયમાં ફરજ બજાવતા રાજ્ય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે...

વડોદરામાં પુરના પાણી સાથે મગરોએ દેખા દેતા ગભરાટનો માહોલ

મેઘરાજા મન મૂકી વરશી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યાં...

સુરેન્દ્રનગર પાંચ ગુનાનો કુખ્યાત આરોપી પરેશ રબારીને હથિયાર સાથે LCB પોલીસે ઝડપી પાડયો.

સુરેન્દ્રનગર જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી.સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાખોરી ડામવા માટે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ સતત સતર્ક બની છે.ત્યારે ખાસ કરીને...

બાવળા તાલુકાના ગામડાઓમાં દિવ્યાંગોને નિશુલ્ક સાધન સહાય

બાવળા:દિવ્યાંગજનો તથા વયોશ્રી યોજનાના લાભાર્થીઓને નિઃ શુલ્ક સાધન સહાય તેઓ ના ઘરે પહોંચાડી વિતરણ કરવા નું આયોજન સરકારશ્રી દ્વારા કરવામાં...

ઓક્સીમીટર પ્રોજેકટ ઓનલાઇન લોન્ચ કરી આજથી આમ આદમી પાર્ટી કરશે ઓક્સિજન તપાસ અભિયાન

ગુજરાતમાં 1લી સપ્ટેમ્બરથી આમ આદમી પાર્ટી ઓક્સિજન તપાસ અભિયાન ચાલુ કરશે, જેમાં આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ઓક્સીમીટર પ્રોજેકટ...