Gujarat

જામનગર જિલ્લાના ગામડાઓમાં અડધાથી 3 ઇંચ વરસાદ પડ્યો

જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે પણ અડધાથી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. જામજોધપુરના ધુનડા ત્રણ જયારે પરડવામાં અઢી ઇંચ વરસાદ...

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પારેખ કોલેજમાં વિદ્યાર્થીઓની અેડમિશન માટે લાંબી-લાંબી લાઈનો લાગી હતી

હાલ એડમિશન પ્રવેશનો સમય ચાલે છે.ત્યારે માત્ર મર્યાદિત સંખ્યામાં જ એડમિશન મળી રહ્યા છે, જેના કારણે મોટાભાગના વિધ્યાર્થીઓ એડમિશનથી વંચિત...

રૂ. ૧૯ કરોડના ખર્ચે નવનિર્મિત અમરેલી જિલ્લા પંચાયતનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ

પંચાયતના રાજ્ય મંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમાર, અધિક મુખ્ય સચિવ શ્રી એ. કે. રાકેશ અને વિકાસ કમિશ્નરશ્રીની પ્રેરક ઉપસ્થિતિ  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ...

અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી...

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હવે રીક્ષાચાલકોને પહેરવો પડશે આ કલરનો યુનિફોર્મ

         રાજ્યમાં રીક્ષાચાલકો માટે યુનિફોર્મ નક્કી કરાયો છે. રીક્ષાચાલકોને કપડાં ઉપર બ્લૂ (વાદળી) કલરનો એપ્રોન પહેરવો પડશે. રાજ્યના વાહન વ્યવહાર...

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા હાથ ધરાયેલ કામગીરી અન્વયેઆરોગ્ય અગ્ર સચિવશ્રી જ્યંતિ રવિના અધ્યક્ષસ્થાને સમિક્ષા બેઠક યોજાઈ

રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવશ્રી ડો. જયંતિ રવિએ આજે સુરેન્દ્રનગર ખાતે ઉપસ્થિત રહી જિલ્લામાં વધતા જતાં કોરોનાના...

કોરોના પોઝીટીવ ૬ દર્દીઓને કોઈ લક્ષણો ન જણાતા સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલમાંથી રજા અપાઈ

સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં  જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર શહેરના વતની તેજસભાઈ, કાંતિભાઈ, દિનેશભાઈ...

સુરતમાં 15 જુલાઈ થી 29 જુલાઈ સુધી 144 કલમ લાગુ

સુરતમાં કોરોનાનો પેસારો અટકાવવા માટે ચા-પાન મસાલાની દુકાનો પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે પરંતુ, હવે સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા...