Gujarat

હદપારનો ભંગ કરનાર ઇસમને પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા...

બીન સચીવાલય સ્પર્ધાત્મક પરીક્ષા પેપર લીક ગુન્હામા નાસતો ફરતો આરોપી પકડી પાડતી પાલીતાણા ટાઉન પોલીસ.

મ્હેરબાન ભાવનગર રેન્જ આઈજી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબના માર્ગદર્શન મુજબ તથા નાયબ પો.અધિ આર.ડી.જાડેજા...

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામના યુવાન પર વુક્ષ પડતાં તાત્કાલિક સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા રાજુલા હોસ્પિટલમાં દાખલ કરાયો

વાવેરા થી રાજુલા જઈ રહેલ વાવેરા નો યુવાન અલ્પેશ રાઘવભાઇ ગજેરા તેમના ઉપર રસ્તામાં વૃક્ષ ની ડાળ પડતાં ઘાયલ… તાત્કાલિક...

સુઈગામના જેલાણા ગામના સરપંચને સસ્પેન્ડ કરાતાં ચકચાર

સુઈગામ તાલુકાના જેલાણા ગ્રામ પંચાયતના સરપંચને સોમવારે સસ્પેન્ડ કરાતાં ચકચાર મચી હતી. શૌચાલયની જૂની તપાસમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કાર્યવાહી...

મોડાસાના લીંભોઈ ગામ નજીક અકસ્માતમાં એક યુવકનુ મોત થયું

મોડાસાના લીંભોઇ નજીક એમ્બ્યુલન્સ ટ્રેક્ટર પાછળ ઘુસી જતા ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બિમાર યુવકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું...

ભિલોડા ના રાયસિંગપુર ના 32 વર્ષીય યુવકે પોતાના ઘરે ફાસો ખાઈ જીવન ટુકાવ્ય

ભિલોડા તાલુકાના રાયસિંગપુર ના 32 વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. પોલીસ...

BSFના DG કચ્છ સરહદની સમીક્ષા કરે તેવા સંકેતો

કચ્છની દરિયાઈ સરહદેથી તબક્કાવાર વિવિધ સુરક્ષા એજન્સીઓના હાથે ચરસનો જથ્થો લાગી રહ્યો છે. દરિયામાંથી ચરસના પેકેટો મળવાની વધતી ઘટના વચ્ચે...

બ્રિજની દિવાલ ધરાશાયી થવાની ઘટના, તપાસ જિલ્લા કલેકટરને સોંપવામાં આવી: ૧૫ દિવસમાં કરાશે સરકારને રિપોર્ટ

નિષ્ણાંત ઇજનેરોની તબક્કાવાર મદદ લેવાશે : આવતીકાલે નેશનલ હાઇવે ઓથોરીટીની ટેક્નિકલ ટીમને સ્થળ તપાસ માટે બોલાવાશે : પ્રાંત-૧ પણ તપાસમાં...

અલંગ માહકાળી ચોકડી પાસેથી અલંગ મરીન પોલીસ સ્ટેશનના ગેંગ કેસના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા...

કચ્છના વિવિધ ધાર્મિક સ્થળો દર્શન માટે ખુલશે

કચ્છમાં વિવિધ ધાર્મિક સ્થળોના દ્વારા સોમવારથી દર્શનાર્થી ખુલશે સરકારે આપેલી છુટ મુજબ કચ્છમાં પણ ધાર્મિક સ્થળો દ્વારા દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા...